________________
એમની પ્રથમ નવલકથા ‘અચ્યુત’(૧૯૫૫)માં પૂર્વ ત્યાગી અને પછીથી મોહવશ બનતા કથાનાયક અશ્રુતની મનોવિકૃતિનું આલેખન છે. ‘જયેન્દ્ર’(૧૯૬૨) અને ‘જલકન્યા’(૧૯૮૩) એમની અન્ય નવલકથાઓ છે.
કા
જાની જરાક દરજી: ચરિત્રાત્મક પુસ્તક 'રાજા પરીક્ષિત’ (૧૯૨૪)ના કનાં
નિ.વા. જાની જયશંકર આણંદજી: પદ્યકૃતિઓ 'ગોપીચંદના મરિયા, 'પ્રાસ્તાવિક પદ્ય'- ભા. ૧-૨, મધુ કૌરભ' તથા રાવણ સાથે અગવિના કર્તા.
નિવા
જાની જીવન રામજી. તત્ત્વજ્ઞાનને નિરૂપતાં સરળ અને પ્રસાદિક પદાના સંગ્રહ ‘જીવન બાર માસ તથા પદા’ (૧૯૨૧)ના કર્તા.
નિ.વા.
જૂની જ્યાતિષ જગનાથ (૧૧-૧૯૩૮): કવિ, વાર્તાકાર, નવલકથાકાર. જન્મ ખેડા જિલ્લાના પીજ ગામે. ૧૯૪૫માં મૅટ્રિક. ૧૯૫૧ માં બી.એસસી. ૧૯૬૩માં પત્રકારત્વમાં ડિપ્લોમા, ૧૯૬૨થી ૧૯૬૬ સુધી ‘સંદેશ’ના ઉપતંત્રી. ૧૯૬૬-૬૭માં પોનિ લિમિટેડ, થરામાં આસિસ્ટન્ટ પબ્લિસિટી ઓફિસર, ૧૯૩૪થી ૧૯૭૭ સુધી સિટિઝન્સ કાઉન્સિલ, વોચમાં પબ્લિસિટી અને પબ્લિક રિલેશન્સ ઑફિસર. ૧૯૮૩થી ૧૯૮૬ સુધી 'ગુજરાત સમાચાર'ના ઉપતંત્રી. ૧૯૮૩થી 'બોકસત્તાના ઉપતંત્રી, સાહિત્યિક ત્રૈમાસિક ‘સંજ્ઞા'ના તંત્રી. ૧૯૮૬થી ‘શબ્દસૃષ્ટિ’ના માનાર્હ સંપાદક.
આધુનિક સભાનતા અને અનેકવિધ પ્રવિધિઓના પ્રયોગ સાથે રૂ નિરૂપણપદ્ધતિ અને વિલક્ષણ શૈલીરૂપોથી ઘટનશિાંત વાર્તા તેમ જ નવલકથાના નોંધપાત્ર નમૂનાઓ આપનારાઓમાં એમનું સ્થાન છે.
ચાર દીવાલો એક 'ગ'(૧૯૬૭) અને ‘િિનવેશ’ (૧૯૭૫) એમના વાર્તાસંગ્રહા છે. ઘટનાને નિમિત્ત બનાવી નીકોનો નિશ્રિન પ્રયોગથી કુશળતાપૂર્વક વાર્તાતત્ત્વો સિદ્ધ કરતા આ લેખકનું અભિવ્યકિતસામર્થ્ય નોંધપાત્ર છે. ઉપહાસ સાથે વિષાદનું સંયોજન એમની વાનાંઓની લાક્ષણિકત છે. 'નાક', 'મોરલી વાગી’, 'સૂટકેસ' જેવી વાર્તાઓ ઉલ્લેખનીય છે. ‘પંદર આધુનિક વાર્તાઓ' (૧૯૭૭) એક જ બેઠકે સર્જકતાના અકાસે લખાયેલી છે, એવી વાર્તાકારની કક્ષિત છે, કાર્યક્રમ કે પૂર્વાપર સંદર્ભ કરતાં આંતરવિયાનું કેન્દ્ર જ આ વાર્તાઓમાં ચાલકબળ બની વાર્તાતત્ત્વને સિદ્ધ કરે છે. ‘તબલચી’માં ભવાઈની પ્રવિધિ અને નાટયતત્ત્વ દ્વારા દૃશ્ય-શ્રાવ્ય શબ્દલીલા ઊભી કરી છે. આ વાર્તાસંગ્રહો આધુનિકતાનાં ઘણાં લક્ષણાને આત્મસાત કરીને ઊભા છે.
એમની નવલકથા ‘ચાખડીએ ચઢી ચાલ્યા હસમુખલાલ’ (૧૯૬૯) હાસ્યરસને અવલંબીને ચીલેચલુ વસ્તુમાંથી કલાત્મક
Jain Education International
જાની જટાશંકર સુંદરજી – જાની નાથાલાલ ભગવાનજી
આકૃતિ ઉપસાવે છે; હસમુખલાલના વ્યકિતચિત્રને કેન્દ્રમાં રખે છે અને ભાષા તથા નિરૂપણના કૌશલ સાથે ભાનુક્રમિકના નીરસનારને નડે છે. જ્વલા'(૧૯૮૦), સંમહક છતાં ચાલ યુર્નિવાળા અતિતને સમર્પિત એવી અચાને અતિના મૃત્યુ પછી હેમંત કઈ રીતે એના વિષાદ વચમાંથી બહાર લાવે છે ત આરસ ગૂંથાયેલી કથા છે; પરંતુ ક્થાનું વિલક્ષણ રીતે વે આયોજન, પત્ર અને ડાયરીને સફળ પ્રયોગ, નવલકથાકારના પ્રવેશ વિના પાત્રો દ્વારા ઊકલતી જતી સુપ્તિ- એ બધું નવલકથાના સ્વરૂપને પ્રયોગશીલતાથી ઉદ્ઘાટિત કરી આપે છે.
‘શબ્દના લૅન્ડસ્કેપ’(૧૯૮૧) એમનો નિબંધસંગ્રહ છે. એમાં લેખક શબ્દથી શબ્દને ઓળંગી જવાની નેમ સાથે સ્વૈર, નિરુદ્દેશ શબ્દની વિહારયાત્રા કરે છે. આધુનિક રુચિ સાથે ગદ્યશિલ્પ અને કવિતાની સંવેદનાના થયેલા ત્યાગ આ નિબંધની વિશિષ રીતે ભાત જન્માવે છે. સુરત નગરીનો વારંવાર આવતો સંદર્ભ અને રમતીલા અવાજ એક વાતાવરણ રચે છે.
‘ફાગની દીવાળા'(૧૯૬૬) કાવ્યસંગ્રહમાંની રચનાઓ વર્ષો અને ખાસ તો બાળજોડકણાંના થયને આગળ કરીને ચાલે છે. આધુનિક મિજાજ અને પ્રયોગાતિરેકને કારણે એમની કવિતાની મુદ્રા સફળ નહીં પણ ધ્યાનાાં જરૂર બની છે.
'વિન્ડ ઇન્સન' (૧૯૭૧) એમનું અભ્યાસ પુસ્તક છે. ‘સંવાદવિવાદ' (૧૯૮૩) એમના વિવેચનસંગ્રહ છે. એમાં સુરેશ જેથી સાથેની પ્રસ્તાનરી અત્યંત મહત્ત્વના દસ્તાવેજી લેખ છે અન્ય આધુનિક કૃતિઓના મૂલ્યાંકનમાં વિવેચકનો નહીં એટલા એક સર્જકના પ્રતિભાવ જોવાય છે.
આ ઉપરાંત, ‘ઉર્દૂ વાર્તાઓ’(૧૯૭૨) અને ‘મુક્તમાનવ’ (૧૯૭૯) એમનાં અનુવાદ પુસ્તકો છે.
રાંટો.
જાની તનસુખરાય ચાલ, 'પરિમંત્રનું ભેપુસ્તક વાર્તાસંગ્રહ 'પાળો’(હરિવદન ભાવસાર સાથે)ના
૨...
જાની ત્રિભોવન રૂગનાથજી : ‘પ્રહ્લાદ પ્રેમરસપ્રભુલીલા’(૧૮૯૭) નવા પ્રેમગમાળાના
૨૬.
જાની દિનેશચંદ્ર મદનલાલ (૨૭-૧૧-૧૯૩૩) : કવિ, મ રાજુલામાં. એમ.એ., પીએચ.ડી. ડી. કે. વી. આર્ટ્સ-સાયન્સ કોલેજ, મનગરમાં અધ્યાપન.
“ફૂટતી પાંખોનો પહેલો ફાલ'(૧૯૭૨) એમના કાવ્યસંગ્રહ છે. ચં.ટા.
બની ઘેલતરામ પ્રાણમાંક : દ્વાદશ જ્યોતિનિંગ સમન ી શંકરસ્તુતિ’(૧૮૯૨) તથા રામા અને કૃષ્ણલીલા નાટક (૧૮)ના કર્તા.
૨.૨,૬.
જાની નાથાલાલ ભગવાનજી: ‘ઊમિયાજી રિસક મધુર ગાયનસંગ્રહ (અન્ય સાથે, ૧૮૯૮) તથા બહુચરાજી સ્તુતિ ગાયનસંગ્રહ’ (અન્ય સાથે, ૧૯૮)ના કર્તા,
For Personal & Private Use Only
૨.૨.૬.
ગુજરાતી સાહિત્યકોશ-૨ : ૧૨૯
www.jainelibrary.org