________________
‘ચંદર ઊગ્યે ચાલવું’(૧૯૬૪), ‘સાંપ્યાં તુને શીશ’(૧૯૬૬), ‘વાગે રૂડી વાંરાળી’ (૧૯૬૯), સેનાની વ્ય'(૧૯૭૦), ‘ઓખામંડળની લોકકથાઓ' (૧૯૭૦) ઇત્યાદિ કથાઓ અને શાકગીતાનાં એમનાં અભ્યાસપૂર્ણ સંપાદનો છે. 'નવો હલકો’નું વિષયવાર વર્ગીકરણ તથા 'નોચ્યા કાંઠાની અમે પંખીૉ'માંનાં કાશ્મીર, આસામ, પંજાબ, બિહાર, રાજસ્થાન અને આંધ્રપ્રદેશનાં લોકગીતો, એનો આસ્વાદ, ગઢવાલી કળીના અને બી લોકગીતો વિશેના એમના અભ્યાસ આ વિષયના અભ્યાસીઓને અત્યંત ઉપયોગી થઈ પડે એ વિનાં છે.
એમની પંદરથી વધુ નવલકથાઓમાં ‘રાંકનાં અન’(૧૯૪૬), ‘વની કમાણી' (૧૯૫૪), ‘બાયડાના બળે” (૧૯૫૪), ‘માનવીનો માળા’(૧૯૫૫), ‘લીબુનું થૈને’(૧૫૬)ઉપરાંત ધરતી ભાર શે ઝીલશે’ - ખંડ ૧,૨, (૧૯૬૩, ૧૯૬૪),‘ગીર અમારી છે’(૧૯૭૫) અને ‘રાંક હૈયાના’(૧૯૭૬) ઉલ્લેખનીય કૃતિઓ છે. લેકજીવનવ્યવહારના પ્રત્યક્ષ અનુભવને નવલકથામાં યાજતા તેઓ વાસ્તવવાદી પ્રાદેશિક નવલકથાકાર છે. પઢાર, કોળી વગેરે જાતિઓના રીતરિવાજ અને વવહેવારનું સીધું નિરૂપણ અને ગ્રામવાસી પ્રત્યેના સર્જકના સદ્ભાવનો પરિચય કરાવતી આ નવલકથાઓ લોકપ્રિય નીવડી છે. પિયરનો પડોશી’(૧૯૫૨), ‘સ’ (૧૯૫૫), 'મહીના ઓવારં’(૧૯૫૫) અને અહંકારમાં'(૧૯૫૮) વા એકાંકીસંગ્રહોમાં પણ નવલક્પાનું ભાવવિશ્વ છે. ‘રંગલીલા’ (૧૯૫૭) નટીશૂન્ય એકાંકીઓનું એમણે કરેલું સંપાદન છે.
‘બાંધણી’(૧૯૫૫), ‘અંતરદૌપ’(૧૯૫૬) અને ‘શુકનીની’ (૧૯૫૬) એમના નવિલકાસંગ્રહો છે. વાર્તાઓ બહુધા પ્રાદેશિક વાતાવરણ પર મંડિત છે. આ ઉપરાંત 'પ્રાણીઘર’(૧૯૫૬) તથા લાકઘડતરની પ્રકીર્ણ કૃતિઓ પણ એમણે રચી છે.
બ.જા.
ચંદા : પાટણવાડિયા કામમાં પોતાની ટેક અને કર્તવ્યપરાયણતાથી મુદ્રા ઉપસાવતી, ઈશ્વર પેટલીકરની નવલકથા ‘નમટીપ'ની નાશિકા
ચં.ટા.
ચંદુ મહેસાનવી: જુઓ, ઓઝા ચંદુલાલ શંકરલાલ. ચંદુભાઈ, ‘જ્ઞાનયોગી’ (૧૮૮૪, ૧૯૫૪): ‘શ્રી ચંદુભાઈનું આત્મવૃત્તાંત’(૧૯૪૩) તથા પત્રસંચય ‘જ્ઞાનયોગી ચંદુભાઈ’ (બી. આ. ૧૯૪૭)ના કર્તા
૨.ર.દ.
ચંદુપાલ લલ્લુભાઈ : બ્રભાઈ ગોવર્ધનાસની જગતથીવા વિદેહમુકત લઘુભાઈ ગોવર્ધનદાયનું જીવનચરિત્ર'(૧૯૭૫) તથા ‘અખૂટ જીવનદોરી’ (૧૯૨૩)ના કર્તા.
...
ચંદુલાલ હરગોવિંદ : દિલચમન ગાયન’ - ભા. ૧, ૨ (૧૮૭૧) ના કર્તા.
ચંદ આનંદ વિઠ્ઠલદાસ (૪-૬-૧૯૪૮): નવલક્પાકાર,
Jain Education International
2.2.8. જન્મ
ચંદા—ચંદ્રકાન્ત બક્ષીથી ફેરા
કોઠારા (જિ. કચ્છ)માં. શિક્ષણ માંડવીમાં. ૧૯૬૫માં મૅટ્રિક. ૧૯૭૦માં બી.કોમ. તાડપત્રી અને પૅકિંગ મટિરિયલ્સને વ્યવસાય.
એમણે ‘પરપોટા’(૧૯૭૨), 'પાર્થને કહે। ઉનારે બાણ' (૧૯૮૨), ‘ગામા’' (૧૯૮૩), ‘મેશ્’ (૧૯૮૩), 'શમમાં અનુરો’ (૧૯૮૩), ‘ઈવા’(૧૯૮૪) અને ‘ઉંડ એન્ડ’(૧૯૮૬) જેવી લોકભોગ્ય નવલકથાઓ આપી છે.
૨.ર.દ.
ચંદ જગજીવન રામ, ‘મિત’કરાંચીવાળા) નીબંધામામાં ચાલતાં અનિને નિરૂપતી, સવૈયાબદ્ધ કૃતિ ધર્મી ધુતારો અને પાાંમપાલ' નવા અમલનો કરારોના કર્તા.
2.2.2.
ચંદ રમેશકુમાર, રૂપમ : કટાક્ષચિત્રાનો સંગ્રહ 'જંગ-રંગ'- ભા. ૧-૨ (૧૯૬૨)ના કર્તા.
૨...
ચંદ્ર: જુઓ, ત્રિવેદી ચન્દ્રકાન્ત હરિલાલ. ચંદ્ર ઝવેરી : જુઓ, પારેખ યંત જેઠાલાલ. ચંદ્ર પરમાર : જુઓ, પરમાર રામચન્દ્ર પથુભાઈ. ચંદ્રેક શાહ : જુઓ, શાહ ચિનુભાઈ ચંદુલાલ. ચંદ્રકાન્ત: ગવર્ધનરામ માધવરામ ત્રિપાઠીની પ્રશિષ્ઠ નવલકથા ‘સરસ્વતીચંદ્ર’ના નાયક સરસ્વતીચંદ્રને મિત્ર. સરસ્વતીચંદ્રને ગૃહત્યાગ ન કરવાને સમજાવવા મથેલા અને એમાં નિષ્ફળ જતાં વ્યથિત બનેલા આ પાત્રની મિત્રપ્રીતિનું નિરૂપણ નોંધપાત્ર છે. ચં.
ચંદ્રકાન્ત : ત્રિઅંકી નાટક ‘માલવપતિ શ્રી રાજાભરથરી’(૧૯૩૩)ના કર્તા.
...
ચંદ્રકાન્ત બક્ષીથી ફેરો (૧૯૭૩): ઠ્ઠા દાયકાના ચંદ્રકાન્ત બક્ષીથી આરંભી. ફેરો'ના સર્જકે હેયામ માં સુધીના નવલકથાકારોની પ્રયોગશીલ લાગેલી આધુનિક નવલકવાઓ પરનું સુમન શાહનું અભ્યાસપુસ્તક. વિવેચક અહીં પ્રતિજ્ઞાપૂર્વક ચિન કોર રાખીને રચનાઓની સમ્યક્ છબી ઝીલવાની કોશિશ કરી છે અને આસ્વાદમૂલક સમીક્ષાઓ આપી છે. કૃતિમાં જે તે વખતે જે કંઈ મૂલ્ય ઊપસતું જણાયું છે તેનું જ આકલન કર્યું છે. અહીં ચાવીસ જેટલી નવલકથાઓ ઉલ્લેખાયેલી છે, તેમાંથી 'અમૃતા', 'છિન્નપત્ર', ‘મહાભિનિષ્ક્રમણ’, ‘પળનાં પ્રતિબિંબ’, ‘ચહેરા’- એ નવલકથાઓનો વિસ્તૃત અભ્યાસ થયો છે; અને તે તે રચનાની નાનીમોટી સિદ્ધિમર્યાદાનું પ્રકરણવાર સૂચન થયું છે. સુમન શાહના આ રચનાઓ અંગેનો નિષ્કર્ષ એ છે કે સર્જનકર્મના ભાગરૂપે લેવાયેલું ભાષાકર્માં આ સઘળી રચનાઓમાં ભાવપૂર્ણ નાવિસ્તારનું સુપરિણામ આણે છે અને રચનાને સૌંદર્યલક્ષી દળે આપે છે. આધુનિક નવલકથાઓ વિશે પ્રામાણિક પ્રતિભાવ આપનું આ પુસ્તક ધ્યાનપાત્ર રહે છે.
ચા
For Personal & Private Use Only
ગુજરાતી સાહિત્યકોશ - ૨ : ૧૧૩
www.jalnelbrary.org