________________
ગોહિલ હરિસિંહજી-ગ્રંથ અને ગ્રંથકાર
ગોહિલ હરિસિંહજી: સાઈકલને આધારે બનાવેલા છ પૈડાંના વિશિષ્ટ ગેળવાળા નરીમાન: ગુલાબની પ્રાચીન હકીકત, તેની જાત, વાહન દ્વારા ત્રણ મિત્રોએ કરેલી મુસાફરીનું વર્ણનપ્રધાન પુસ્તક સાહિત્યમાં તેના ઉલ્લેખ વગેરેની અભ્યાસપૂર્ણ માહિતી આપતી ‘ત્રિપુટીત્રય' (૧૯૩૫) ના કર્તા.
નિબંધ પુસ્તિકા ગુલાબ' (૧૯૩૮)ના કર્તા.
નિવે. ગહેલ જયંતીલાલ રતિલાલ, 'માય ડિયર (૨૭-૫-૧૯૪૦): ગેળવાળા રણછોડલાલ મેહનલાલ: ટિલિયારામનાં ગમ્મતભર્યા
લદાનવલકથાકાર, વિવેચક. જન્મસ્થળ અને વતન ટાણા (ભાવે- પરાક્રમોને વર્ણવતું બાળપયોગી પુસ્તક ‘ટિલિયારામ ટેલિયા'નગર). ૧૯૬૩માં સ્નાતક. ૧૯૬૫માં અનુસ્નાતક. અનુસ્નાતક ૧ ના કર્તા. કક્ષાએ ભાવનગરની શામળદાસ આર્ટ્સ કોલેજના ગુજરાતી
નિ.વો. વિષયના ફેલો. હાલ તે જ કોલેજમાં ગુજરાતીના અધ્યાપક.
ગેળવાળા રમણલાલ રણછોડલાલ: કવિ. અકાળે અવસાન. . એમની લઘુનવલ ‘મરણટીપ' (૧૯૭૯)માં ભાષાની અભિનવ
એમની કૃતિ 'રમણકાવ્ય' (૧૯૨૦)માં છૂટક સાધારણ પડ્યો છે. મુદ્રા અને વિશિષ્ટ રચનારીતિ છે. મને વ્યાપારની અભિવ્યકિત
કૌ.બ્ર. સૂક્ષ્મ રાખવા તરફ એમનું વલણ નોંધપાત્ર છે.
વિ.જો.
ગાંધિયા મુકેશ: સામાજિક નવલકથા 'પ્રીત તૂટી મઝધાર' (૧૯૭૬)
-ના કર્તા. ગેહેલ દલપત: રોમાંચક સાહસકથાઓ “સાગર સમ્રાટ અને
નિ.વો. સાગર સફી'ના કર્તા.
ગૌતમ : જુઓ, ઘારેખાન રમેશ રંગનાથ. - નિ..
ગૌતમ રમાકાંત: જુઓ, રમાકાન્ત ગૌતમ. ગોહેલ નટવર : ડાકુઓના જીવનની રોમાંચક ઘટનાઓને રસપ્રેરક
ગૌદાની હરિલાલ રણછોડલાલ, ‘સ્વયંસિદ્ધ' (૨૧-૧૦-૧૯૧૪): શૈિલીમાં નિરૂપતી નવલકથાઓ ‘ચંબલની ભૂતાવળ', જંજીર’ તથા
નવલકથાલેખક. જન્મ કુંડાસ (જિ. ભાવનગર)માં. આયુર્વેદ‘ડાકુની દિલેરી'ના કર્તા.
નિ.વો.
ભિપગ અને આયુર્વેદવિશારદ. ૧૯૩૭થી તબીબી વ્યવસાય.
એમણે ‘રંગરાજ' નવલકથા ઉપરાંત ફેરો ન જાજો ફક' (૧૯૮૩) ગહેલ માનસિંહ: “ભૈરવનાથજીને સ્તુત્યાત્મક ગાયન સંગ્રહ
જવી સંતકથા તેમ જ “હેજો લહાવો લોક' (૧૯૭૬), ‘હૈયે (૧૮૯૧), ‘ભૈરવમાળા' (૧૮૯૬), ‘ભૈરવનાથજી મહારાજનાં
માંડી હાટડી' (૧૯૮૦) જેવી લોકકથાઓ આપી છે. 'ગુજરાતને ગાયનને સંગ્રહ (૧૯૦૪) અને ‘ભૈરવ ભજનશતક' (૧૯૦૪) ના
ભવ્ય ભૂતકાળ' (૧૯૬૮) અને ‘મહાગુજરાતનાં શિલ્પ અને કર્તા.
થાપત્ય' (૧૯૮૦) એમનાં પ્રકીર્ણ પુસ્તકો છે. નિ.વા.
પ.માં. ગોળમટોળ શર્મા: જુઓ, મહેતા કંચનલાલ વાસુદેવ.
ગીરીકાન્ત: નવલકથા “અસ્ત્રીને અવતાર' (૧૯૬૩) ના કર્તા. ગળવાળા એરચ રુસ્તમજી : કવિ અને નાટયકાર,
- નિ.વે. ધર્મપ્રચારલક્ષી નટશૂન્ય નાની નાટિકા ધમિ અબળા' (૧૯૩૧)
ગૌરીશંકર ગેવિંદજી (૧૮૬૮, ૧૯૨૯): ‘બલબોધ' (૧૮૯૮), પારસી ભાષા-શૈલીમાં લખાયેલી છે. ‘અો ફરોહરની યાદી
‘અમર આશાવિવરણ' (૧૯૦૦), ‘ચારણધર્મ' (૧૯૧૮) તેમ જ (૧૯૩૧) અને 'માઝદયરની મોબરી'માં તહેવારોના દિવસેમાં ગાવા માટેનાં કીર્તનાત્મક ગીતે છે અને જે તે ગીત સાથે ગદ્યમાં
અનૂદિત કૃતિ “ચાણક્યનીતિ' (૧૯૨૫)ના કર્તા.
કી,. અર્થ પણ છે. ‘જરથુસ્ત્રના ગાથા ગુજરાતી બેતમાં' (૧૯૨૩) જરથુએ રચેલી નેકી, અભિમાન, સદાચાર વગેરે વિષયોને નિરૂપતી
ગૌરીશંકર નરભેશંકર : પદ્યકૃતિઓ ‘પદ્મરત્ન’-પુ. ૧ (૧૮૭૬) પાંચ ગાથાઓને ગુજરાતી પદ્યમાં કરેલ અનુવાદ છે. 'પારસી અને ‘પદ્મામૃત' (૧૮૭૬)ના કર્તા. લગ્ન-તેની બુલંદી અને આશીર્વાદ' (૧૯૨૯)માં સુખી લગ્ન
જીવનના રહસ્યને આલેખતી મૂળ ગાથાઓનો ગુજરાતી પદ્યમાં ગૌરીશંકર પ્રભાશંકર : ‘ગરબાવળી'ના કર્તા. થયેલો અનુવાદ છે. એમની કોમના શેઠ મંચેરજી અને રતનજી
કૌ.બ્ર. શાપુરજી તાતાનાં જીવનવૃત્તાંતે તેમ જ એમની યાદમાં લખાયેલું
ગ્રંથ અને ગ્રંથકારખંડ ૧-૧૧ (૧૯૩૦-૧૯૬૬): ગુજરાતી સંગીત-કીર્તન ‘સેવાના સેવકો' (૧૯૩૩)માં છે. કદીમ ઈરાનની
સાહિત્યના શિષ્ટગ્રંથ અને ગ્રંથકારોને તેમ જ સાહિત્યની ગતિમોહાટાઈ' (૧૯૩૦)માં જરથોસ્તી ધર્મના આચારવિચારનું
વિધિને પરિચય મળી રહે તેવા ઉદ્દેશથી ગુજરાત વર્નાકયુલર નિરૂપણ છે.
સોસાયટીએ સંપાદિત કરાવેલી સંદર્ભગ્રંથશ્રેણી. ગ્રંથશ્રેણીના નિ.વા.
અગિયાર ગ્રંથમાંથી આઠ ખંડોનું સંપાદન હીરાલાલ ત્રિભવનગેળવાળા ડોસાભાઈ એમ. ‘ભાઈને ભાગ’ નવલકથાના કર્તા. દાસ પારેખે કર્યું છે, તે નવે, દશ અને અગિયારમા ખંડોના
ચંટો. સંપાદકો અનુક્રમે ચુનીલાલ વર્ધમાન શાહ, બચુભાઈ રાવત તથા
કૌ..
ગુજરાતી સાહિત્યકોશ - ૨ : ૧૦૯
Jain Education International
For Personal & Private Use Only
www.ainelibrary.org