________________
ગુણ ગેપીનાથ-ગેકાણી પુષ્કર હરિદાસ
ગુખ ગોપીનાથ : “વૈદક શબ્દનિધિ' (ત્રી. આ. ૧૯૪૮)ના કર્તા. ગુલામ મહમ્મદ : ‘ક્લિસૂફીની કસોટી' (૧૮૯૬) અને ઇઝરલ હક’
ચ.ટા. (૧૮૯૮)ના કર્તા. ગુમ ભાણાભાઈ કેશવજી: ‘નવીન ભજનાવળી'ના કર્તા.
નિ.વે. હત્રિ. ગુલામદીન ગાડીવાળો : ગુલાબદાસ બ્રોકરની પ્રસિદ્ધ ટૂંકીવાર્તા. ગુમદૂત : “ઇશ્કને અંજામ”, “ખૂબસૂરતીનું ખપ્પર’, ‘મુંબઈનું રાત્રી
એમાં ‘એ મેડી મારા પગમાં બેસતી નથી' એટલા ગણિત પરથી રહસ્ય' (૧૯૨૫), 'પ્રપંચી પ્રમદા'- ભા. ૧ (૧૯૫૬) તથા અન્ય
ગાડીવાળા ગુલામદીન પ્રિયતમા આયેશાને અન્ય સાથે વાતચીત
કરતી જોઈ જવાને કારણે તલ્લાક આપે છે એની દર્દકથા છે. જાસૂસીકથાઓના કર્તા. હત્રિ.
- ચં.ટો. ગુપ્તા : જુઓ, દવે જયોતીન્દ્ર હરિહરશંકર.
ગુલામહુસેન વલીમહમ્મદ : પદ્યગ્રંથો ‘સેનેરી સુખન’ તથા ગુર્જર અગ્રેસર મંડળની ચિત્રાવલી (૧૮૮૯): “સત્યવકતાના
| મુનચ એ સલવાત' (૧૯૨૭)ના કર્તા. અધિપતિ કેશવલાલ હરિવિઠ્ઠલદાસના સંપાદન હેઠળ અહીં ગુર્જર
હત્રિ. વર્ગમાં આગળ પડતા કેટલાક ગૃહસ્થોની છબીઓ તેમના સંક્ષિપ્ત | ગૃહપ્રવેશ (૧૯૫૬): ગુજરાતી ટૂંકીવાર્તામાં સુરેશ જોષીને આધુનિક વૃત્તાન્ત સાથે આપવામાં આવી છે. કેટલીક સાક્ષરછબીઓ પણ પ્રણેતાનું માન અપાવનાર એમના આ પ્રથમ વાર્તાસંગ્રહમાં અહીં ગ્રંથસ્થ છે.
એકવીસ વાર્તાઓ છે. પ્રગટ થતાંની સાથે જ ભારે ઊહાપોહ ચં..
સર્જનારા આ સંગ્રહમાં કથનરીતિના પ્રયોગોનું નિદર્શન કરાવતી ગુર્જરસુતાર હરિલાલ માવજી : ‘વિશ્વકર્મા પદમાળા' (૧૯૧૨)ના
“વાતાયન'; પુરાણકથાના ભૂતકાળની સમાન્તરે વર્તમાન સમયનું કર્તા.
આલેખન કરતી ‘જન્મોત્સવ’, ‘નળદમયંતી'; માનવચિત્તનાં ગૂઢ .
' નિ.. સંચલનને સમર્થ રીતે આલેખતી ‘પાંચમે દાવ', “સાત પાતાળ', ગુલકાત : જુઓ, સાદિક મહમદ શેખ અહમદ.
‘ગૃહપ્રવેશ' જેવી વાર્તાઓ નોંધપાત્ર છે. સંગ્રહની કેટલીક વાર્તાઓ ગુલનાર : ‘નેકજાદ નરગેસ' (૧૯૩૭) નામક વાર્તાસંગ્રહનાં કર્તા.
ભવિષ્યમાં લખાનારી વાર્તાઓની પૂર્વભૂમિકારૂપ છે. લેખક આ હત્રિ.
વાર્તાઓમાં સ્થૂળ ઘટનાઓ પર ભાર આપવાને બદલે ઘટનાના ગુલફામ : જુઓ, પટેલ જહાંગીર નસરવાનજી.
હાસ કે તિરોધાન પર ભાર આપે છે. અલબત્ત, એમાં સામાજિક
અને સાંસ્કૃતિક સંદર્ભનું સંપૂર્ણ નિગરણ કરવામાં આવેલું નથી. ગુલબાનુ જમશેદજી જીજીભાઈ, “થેલ્મા': ‘દિલે આરામ'માં
પોતાની રચનાપ્રક્રિયાને પરિચય કરાવતા, સંગ્રહના આરંભે પ્રગટ થયેલી ઐતિહાસિક નવલકથા ‘રાજા હઠીસીંગ' (૧૯00ની
મૂકવામાં આવેલા લેખમાં પ્રગટ થતી, ટૂંકીવાર્તા વિશેની લેખકની આસપાસ) નાં કર્તા. એમણે કેટલીક નવલિકાઓ પણ લખી છે.
સૈદ્ધાતિક ભૂમિકાને મેળ એમના સર્જન સાથે મળે છે. આ
વાર્તાઓમાં ટેકનિક ઉપર ભાર આપવામાં આવ્યો હોવાને કારણે ગુલાબચંદ મેઘજી : ‘રામાયણ' (૧૯૩૦)ના કર્તા.
અત્યાર સુધી ઉપેક્ષિત રહેલા ગદ્યના માધ્યમને અહીં સમુચિત હત્રિ.
ઉપયોગ થશે છે. સુરેશ જોષી વાર્તાઓને જૂથમાં રચતા હોવાથી ગુલાબચંદ હમીરચંદ : છપ્પનના દુકાળને હવાલ' (૧૯૦૧) પદ્ય- નીવડેલી વાર્તાઓને સમજવા માટે આ વાર્તાઓ ઉપયોગી ભૂમિકા કૃતિના કર્તા.
પૂરી પાડે છે. હત્રિ .
| શિ.પં. ગુલાબચંદ્રજી : ગુજરાતી, સંસ્કૃત અને હિન્દી ભાષાના કા. વતને ગે. કાં.: વાર્તાસંગ્રહ ‘ખાવાયેલી પગદંડી' (૧૯૪૦)ના કર્તા. . કચ્છ-વાગડનું ભટવાડા. જૈન મુનિ. ‘મહાકાળી’, ‘ભયહરણી' વગેરે એમની પદ્યકૃતિઓ છે.
હ.ત્રિ. ગોકળભાઈ ભગવાનજી : પદ્યકૃતિ “શ્રી હરિપ્રસાદી'ના કર્તા. ગુલાબસિહ (૧૮૯૭): મણિલાલ નભુભાઈ દ્વિવેદીની નવલકથા. સાત તરંગમાં વહેંચાયેલી આ કથા અંગ્રેજીમાં લખાયેલી બુલવર ગોકાણી પુષ્કર હરિદાસ, ‘ગે', ભિખુ સુદામા', “હરિદાસ'. લીટનની રહસ્યવાદી નવલકથા ઝેનોની'ની વસ્તુ-સંકલનાને (૨૩-૬-૧૯૩૧): નિબંધકાર, ચરિત્રકાર. જન્મ દ્વારકામાં. અનુસરે છે અને ભારતીય દેશકાળને અનુરૂપ એને વિન્યાસ પ્રાથમિક અને માધ્યમિક શિક્ષણ દ્વારકામાં. ૧૯૪૨માં મૅટ્રિક. અપનાવે છે. લેખકનો આશય એમનાં અન્ય લખાણોની જેમ ૧૯૫૩ માં વલ્લભવિદ્યાનગરથી બી.ઈ. કોન્ટ્રાકટર તથા ઇમારતી અહીં પણ વેદાંતના તત્ત્વને સ્વીકારી એને અનુભવવાને છે. બાંધકામના સામાનને વેપાર. ૧૯૭૬-૭૭માં “બધિ'ના તંત્રી. જ્ઞાનમાર્ગી મત્યેન્દ્ર અને પ્રેમમાર્ગી ગુલાબસિંહ તેમ જ રમાની એમણે 'માનવીનાં મન’ ત્રણ ભાગ (૧૯૭૬, ૧૯૭૮, ૧૯૮૪) આસપાસ કથાનક ગૂંથાયેલું છે.
અને “ઓળખ આપણી પોતાની' (૧૯૮૪)નાં માનસશાસ્ત્રીય ચં.ટો. આધ્યાત્મિક નિબંધો દૃષ્ટાંત સાથે લખ્યા છે. “અચેતન સાક્ષીઓ',
, ચરિત્રકાર સુદામા
ધ્યમિક
૧૩માં વ
ગુજરાતી સાહિત્યકોશ ૨ :૧૦૩
Jain Education Intemational
For Personal & Private Use Only
www.jainelibrary.org