________________
ગાંધી શાંતિલાલ જીવણલાલ– ગિરનારને ચરણે
કાર્લ માકર્સ' (૧૯૪૭) અને માઓ-સે-તુંગ” (૧૯૧૩) એમણે ભાગલા થતાં વડોદરામાં સ્થિર થયા. “લોકસા' દૈનિકના આપેલાં જીવનચરિત્રો છે; “ઊગતા છોડ (૧૯૫૧) વાર્તાસંગ્રહ અને તંત્રીખાતામાં સાહિત્ય વિભાગના સંપાદક. ‘અવિનાશ' (૧૯૫૨) નવલકથા છે. ગુજરાતને પગલે પગલે' - માનવતાવાદી અને આદર્શવાદી નિરૂપણ કરનારા આ લેખકના (૧૯૪૮)માં પ્રાચીનથી અર્વાચીન નારીઓનાં રેખાચિત્ર છે. નામે ત્રણ કાવ્યસંગ્રહો છે:'વરદાન' (૧૯૪૪), ‘સૂરગંગા' (૧૯૫૪) આ ઉપરાંત એમણે ‘પુસ્તકરાજ' (૧૯૫૬), ‘એકલવ્ય' (૧૯૫૬) અને ‘શતપલ્લવ' (૧૯૬૬). આમાં છેલ્લા બે ગીતસંગ્રહો છે. જેવાં બાળનાટકો આપ્યાં છે, તે ‘આ રોટલી કોણ ખાશે?” જેવી ‘ગીત હારી અને બીજાં નાટકો' (૧૯૪૭), “વૌઠાનો મેળો’ બાળવાર્તા પણ આપી છે. માનવીનું ઘડતર' (૧૯૫૫) અને ‘સફેદ (૧૯૫૭), 'રંગલહરી'(૧૯૫૭), ‘વંદનભારતી'(૧૯૬૭), ભજવવાફૂલ' (૧૯૫૪) એમના અનુવાદો છે.
લાયક નાટકો' (૧૯૭૭) વગેરે એમના એકાંકીસંગ્રહો છે;
ચં.ટો. ' જયારે “ડોલરિયો દેશ' (૧૯૫૮) દ્વિઅંકી નાટક છે. ગાંધી શાંતિલાલ જીવણલાલ : સ્થળવિષયક દંતકથાઓ, મંદિરોનાં ‘આરતી' (૧૯૩૫), ‘નન્દિતા' (૧૯૩૮), “આત્મચક્ષુ' (૧૯૫૯) વર્ણને અને જોવાલાયક સ્થળોના ઉલ્લેખોને આવરી લેતું, પોતાના
વાર્તાસંગ્રહો છે. સરિતસંગમ' (અન્ય સાથે, ૧૯૬૪) ગુજરાતી કિશોરવયના પુત્રને પત્રો રૂપે લખાયેલું પુસ્તક “દક્ષિણ ભારતનાં નવલિકાઓનું સંપાદન છે. “શ્રીમતી વિજ્યાલક્ષ્મી પંડિત' (૧૯૪૬) તીર્થધામો' (૧૯૪૪)ના કર્તા.
અને ‘શ્રીમતી અરુણા અસફઅલી' (૧૯૪૬) જીવનચરિત્રો છે.
કૌ.બ્ર. ‘પ્રિય મિલન' (૧૯૪૮) બંગાળી નવલકથાનો અનુવાદ છે. ગાંધી સુભદ્રા ભાગીલાલ (૧-૧૧-૧૯૧૮): બાળસાહિત્યલેખક,
ચંટો. અનુવાદક. જન્મ નૈરોબી (પૂર્વ આફ્રિકા)માં ૧૯૩૬ માં. વનિતા ગાંધી હરિલાલ મોતીલાલ: ‘દેવી અને મનહર' (૧૯૦૭) નવલવિશ્રામ, અમદાવાદમાંથી મૅટ્રિક. ૧૯૩૭માં વડોદરા એસ. એન. કથાના કર્તા. ડી. ટી. કોલેજમાં જોડાયાં. ૧૯૩૮ માં ભોગીલાલ ગાંધી સાથે આંતરજ્ઞાતીય લગન. એ જ વર્ષે લાહોરમાં કોંગ્રેસ સેસિયાલિસ્ટ ગાંધી હિંમતલાલ ગરબડદાસ : ‘ઉત્તર સીતાહરણ અથવા રામપાર્ટીના અધિવેશનમાં એક અધિકૃત નિરીક્ષક તરીકે હાજરી રાવણની લડાઈનું નાટકરૂપે વર્ણન' (૧૮૯૩)ના કર્તા. આપેલી. એ પછી છેક ૧૯૫૬ પર્યત પાર્ટીના સાહિત્યના લેખન
હત્રિ. પ્રકાશન અને પ્રસાર-કાર્યમાં મુંબઈ–અમદાવાદ સ્થળોએ પ્રગટ- ગાંધીજી અને સામ્યવાદ (૧૯૫૧) : કિશોરલાલ મશરૂવાળાએ અપ્રગટ રીતે પ્રવૃત્ત રહ્યાં. એ પછી પક્ષમાંથી રાજીનામું આપી કાર્લ માકર્સ અને મહાત્મા ગાંધીજી એ બે મહાપુરુષોની અને જીવનમાં નવો વળાંક સા. ચેતન પ્રકાશન ગૃહ પ્રા. લિ. અને તેમના અનુયાયીઓની પાયાની દૃષ્ટિ શી છે તેને પ્રાથમિક ખ્યાલ નવસર્જન પ્રકાશન જેવી સંસ્થાઓ તથા ‘વિશ્વમાનવ' સામયિક આપવાના ઉદ્દેશથી તૈયાર કરેલી પુસ્તિકા. લેખકે વિનમ્રતાપૂર્વક જેવી, ભોગીલાલ ગાંધીએ સાહિત્યસર્જન-પ્રકાશનની શરૂ કરેલી સ્વીકાર્યું છે તેમ અહીં નથી સામ્યવાદનું વિદ્વત્તાપૂર્ણ નિરૂપણ કે પ્રવૃત્તિઓ સાથે સંલગ્ન.
નથી ગાંધીવિચારની અધિકૃત મીમાંસા. ગાંધીજીમાં અને સામ્યભૂદાનપોથી' (૧૯૬૦), ‘આપણા યુગને ભસ્માસુર' (૧૯૬૧) વાદમાં સાધ્યની એકતા છે, ફકત સાધનામાં જ તફાવત છે; આથી અને ‘ચંબલનાં કોતરોમાં' (૧૯૬૨) જેવાં પુસ્તકો એમની સામ્યવાદમાંથી હિંસાની બાદબાકી એટલે ગાંધીજીવનદૃષ્ટિ, એવી અભ્યાસનિષ્ઠા અને સંકલનશકિતનાં પરિચાયક છે. “હેલન કેલર’ વિચારણામાં રહેલી અધુરપ પર અહીં ખાસ ભાર મૂકવામાં આવ્યો (૧૯૧૬), ‘મેરી કયુરી' (૧૯૫૭), ‘નાઇટિંગેલ' (૧૯૫૭) એમની છે. લેખકે વિચારનિષ્કર્ષ આત્મપ્રતીતિપૂર્વક ઓજરવી ગદ્યમાં ચરિત્રાત્મક પુસ્તિકાઓ છે. વૈજ્ઞાથી ગંગા' (૧૯૪૫), કેન્ડિડનાં રજૂ કર્યો છે. પરાક્રમો' (૧૯૫૨), ‘માનવ તારું ભાવિ' (૧૯૬૨), ‘શ્રમ છાવણીને
કા.આ. એક દિવસ' (૧૯૬૪), ‘નરેન્દ્રશ' (૧૯૬૮), ‘વોર્ડ નં. ૭ ગિરજાશંકર મુળજી : ‘અમદાવાદ ફરતા તીડનો તડાકો' (૧૮૭૮) (૧૯૬૮), “જે.પી.ની જેલ ડાયરી' (૧૯૭૭), 'શિશુ (રવીન્દ્ર અને બાળલગ્નથી બનતી બીના' (૧૮૭૭) ના કર્તા. નાથનાં શિશુકાવ્યો) (૧૯૮૦), ‘માનવીનાં રૂપ' (૧૯૫૫), ‘દિવ્યા”
હત્રિ. (૧૯૫૮), ‘અમિતા' (૧૯૬૨), 'સાહિત્યિક પ્રતિમાઓ' (૧૯૬૩),
ગિરધરલાલ જગજીવનદાસ : નવલકથા 'પવિત્ર કન્યા’ - ભા. ૧ ‘વનસ્પતિનું વિજ્ઞાન' (૧૯૬૫), ‘માનવીની મનસૃષ્ટિ' (૧૯૬૬),
(૧૯૧૫), ગુજરાત વિશેની માહિતી પુસ્તિકા ગુણીયલ ગુજરાત ‘જોગમાયાની છડી' (૧૯૫૧), ‘દેશવિદેશની લોકકથાઓ' (૧૯૫૩),
(૧૯૧૨) તથા ઇતિહાસ-આધારિત ‘દયાળુ બ્રિટન રાજયભકિત ‘વિજ્ઞાનયાત્રા' (૧૯૫૭), ‘શયતાનના સામ્રાજ્યમાં' (૧૯૫૮)
મા (૧૯૫૮) (૧૯૧૪) ના કર્તા. ઇત્યાદિ એમની પચીસેક અનૂદિત કૃતિઓ છે.
હત્રિ. સુ.દ. ગિરધરલાલ મુખી: જુઓ, મુખી ગિરધરલાલ. ગાંધી સરેશ કલચંદ (૫-૧-૧૯૧૨): કવિ, નાટકકાર, વાર્તાકાર. ગિરનારને ચરણે : શૈલકણમાં ચેતનાનું ઇતિહાસવાહી દર્શન નિહાળતા જન્મ વાંકાનેર પાસેના મકનસરમાં. પ્રાથમિક-માધ્યમિક શિક્ષણ કવિ ન્હાનાલાલની પ્રસિદ્ધ કાવ્યરચના. કરાંચીમાં. કરાંચીની સિંધ કૉલેજમાંથી ગુજરાતી વિષય સાથે બી.એ.
ચં..
ગુજરાતી સાહિત્યકોશ - ૨ : ૯૯
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org