________________
એમના પુસ્તક 'સિંધી સાહિત્યમાં ડોક્યુિં (૧૯૬૦)માં સિંધી ભાષામાં ગાયેલાં નારકો, નવલકાઓ, કાવ્યસંગ્રહો વગેરની માહિતી અને મુખ્ય સિંધી સાહિત્યકારોનો ટૂંકો પરિચય છે. ‘સરોજિની’, ‘જીવા’, ‘પશુઆ' વગેરે એમનાં અન્ય પુસ્તકો છે
[... ખીમજી કાનજી : કચ્છ-માંડવીના વતની. સુરતમાં ૧૮૮૯માં લાગેલી આગનું વર્ણન કરતી કવિતા 'નિકોપ’(૧૮૮૯)ના કાં. નિ.વા. ખીમજી પ્રેમજી ગુહ્યની ભાષામાં વપરાતા અરબી, ફારસી અને હિંદુસ્તાની શબ્દોનો સંગ્રહ ‘શબ્દનાં મૂળ’(૧૯૬૮)ના કર્તા.
વિ. ખીલા : પ્રિયકાન્ત મણિયારનું કાવ્ય. એમાં મકાનો બાંધવાને ઘડાયેલા ખીવાઓને કુસ પણ કહેવા જેનો લુહાર કાવ્યના કેન્દ્રમાં છે.
ચંડો
મુદાયિક પ્રોન નામે વાર્તાહરીફાઈમાં ઊતરેલી શીલા પ્રચ્છન્ન રીતે વાર્તાહરીફાઈમાં ઊતરેલા લેખક વિભાવસુના રઝી પતને જાણી કરતાં એની સાથેનાં લગ્ન માંડી વાળે છે. એવા નાચવસ્તુની આસપાસ ગૂંચાયેલું કરસનદાસ માણેકનું એકાંકી
--
ચં.ટા. ગુનિયાગર મોટાભાઈ અમુભાઈ મીર : ઇતિહારો અને દંતકથા પર આધારિત, ગીત વાદ્યોમાં લખાયેલું તે પ્રવેશનું 'મહમૂદ બેગડો નાટક’(બી. આ. ૧૯૧૨)। કર્તા. નિ.વા. ખુમાણ રાવતભાઈ દેસાભાઈ: સરકાર દ્વારા થતા અન્યાયો સામે પ્રજાને જાગૃત થવા માટે પ્રેરણા આપનું પુસ્તક 'આપણાં પાપે' (૧૯૪૪)ના કર્તા. નિ.વા. ખુરશેદજી રુસ્તમજી હોરમસજી : જીવનકથા ‘કલિફ હાન-અલરશિદ' (માણેકજી એદલજી વાછા સાથે) તથા ‘પરાક્રમનામું’, ‘ચંચલ ગ્રંથ’ વગેરે પુસ્તકોના કર્તા.
નિ.વા. ખુશી રહેમાન રાયમલ : ‘કમળો દુ:ખદર્શક નાટક (ઠાકોર ત્રિકમજી વિચારો સાથે, ૧૯૩૦ના કર્તા. નિ.વા. ખુમાં બારણાં : બદપુયકાથી શોભા પતે મેલથી ઉદાસીન બની નાની વયના નિવર્ષોમાં ગૂંચવાઈને છેલ્લે હારીને પાછી પિન પસે જ આવે છે એવું નોથવરનું ધરાવનું ચિનુ મોદીનું એકાકી
ચંટો.
ખેડાવાળા નટવરલાલ છોટાલાલ : કાવ્યસંગ્રહ ‘સ્નેહમંજરી’(૧૯૧૬) તા.
નિ.વા.
ખેતસિંહ હરિભાઈ : નવલકથા ‘પ્રભાત અથવા ગુર્જરિંગરાનો પ્રથમ ગુચ્છના કર્તા.
[..
Jain Education International
ખીમજી કાનજી – ખાલકી
ખેમી: રામનારાયણ વિ. પાઠક, ‘દ્વિરેફ’ની ટૂંકીવાર્તા ‘ખેમી’ની, હરિજન-ભંગીવર્ગમાં પત્નીધર્મના સાક્ષાત્કાર કરાવતી નાયિકા.
ચો ખાખર દેવજીભાઈ રામજીભાઈ (૮-૨-૧૯૬૫): બાળસાહિત્યકાર, જન્મ પાળિયાદમાં. જુનિયર પી.ટી.સી. પાળિયાદમાં શિક્ષક ‘બાલભારતી’(૧૯૬૬) અને ચરિત્રગ્રંથ ‘વારે ચડજો વિહળા’ (૧૯૮૫) એમના નામે છે.
ચંટો.
ખાજા અલાઉદ્દીન ગુલામહુસેન : પ્રાર્થના પ્રકારની પદ્યરચનાઓની પુસ્તિકા ‘જ્ઞાન સુબોધ કવિતાની ચોપડી’(૧૮૮૫) અને ‘કમાલે અલી’ના કર્તા.
ન
ખાજા ગુલામહુસેન રહેમતુલ્લાભાઈ: ‘કસીદા’ના કર્તા,
નિ.વા.
ખાજા મુહમ્મદ હાસમ, ‘ચમન’: ‘બહારે ચમન’ (૧૯૨૬) તથા ‘દીવાને ચમન’ કાવ્યગ્રંથોના કર્તા, નિ.વા. આજા લવજી ઝીણા: રાજકોટ ટ્રેનિંગ કોલેજમાં અભ્યાસ. મુંબઈ અને કલકત્તામાં વેપાર,
શિષ્ટ સંસ્કારી ભાષામાં લખાયેલી નવલકથાઓ ‘નવીના જનની અથવા સ્નેહનો અપૂર્વ આદર્શ’ (૧૯૩૯) અને ‘કાશીથી કરબલા' (૧૯૨૨) એમની પાસેથી મળી છે.
નિ.વા.
ખાજા વેલશી નીમ: ‘વિધવાવિ પ’(૧૮૭૩૦ના કર્તા.
નિવા
ખોજા સજનબાઈ વીભાઈ : સંતસમાગમ અને નીતિભકિત વિષયક ‘શાજનકાવ્યસંગ્રા’(૧૮૭૭)ના કર્તા,
નિ.વા.
ખાડાજી સ્વામી ખાડીદાસ (૧૯ મી સદીના ઉત્તરાર્ધ): ‘અંજનાસતીનો રાસ’(૧૮૬૬), ‘બ્રહ્મદત્તા ચક્રવર્તી રાસ’(૧૮૭૧) અને ‘ખોડાજીકૃત કાવ્યો’ના કર્તા, નિવા ખારાણી ખાનચંદ કે. : સંત ત્રિકમજીનું જીવનચરિત્ર વાર્તારૂપે આવેખનું પુસ્તક 'જય ત્રિકમના કર્તા, નિવા
ખારી એદલજી જમશેદજી (૧૮૪૩, ૧૯૧૭): 'રૂસ્તમ સારાબ' (૧૮૭૦), ‘ખાદાબક્ષ’ (૧૮૭૧), ‘જાલેમ જોર’(૧૮૭૬), ‘મઝહબે ઈશ્ક’(૧૮૮૩) વગેરે નાટકોના કર્તા.
ચ.ટા.
ખોલકી: સુન્દરમ્ ની પ્રસિદ્ધ ટૂંકીવાર્તા. અહીં પષાની ભાંય પર એક ગ્રામીણ નારીના પોતાના પુરુષ સાથેના પ્રથમ સમાગમ સુધીની ક્ષણના સંવેગોનું આલેખન અત્યંત ક્વાયત છે.
ચંટો.
For Personal & Private Use Only
ગુજરાતી સાહિત્યકોશ - ૨ : ૮૯
www.jainelibrary.org