________________
--
--
ઉગ્રસેન
ઉત્કલ સૂર્યની સાથે સંચાર કરનાર ગંધર્વ વિશેષ. | ઉચ્ચશ્રવા સમુદ્રમંથન સમયે નીકળેલાં ચૌદ ભાગ ૧૧-૩૮.
રત્નોમાંનું એક - અશ્વરત્ન | ભાગ અષ્ટ અ૦ ૮ ઉગ્રસેન અક્રૂર યાદવની સ્ત્રીઓમાંની એક. ઉર:શ્રવા (૨) સૂર્યના રથના ઘડાનું નામ. ઉઝાયુધ ચંદ્રવંશીય પુરૂકુળના હસ્તી રાજાના દેવ-મસ્ય, અ૦ ૨૪૮ મીઢ નામના પુત્રના વંશમાં જન્મેલા નાથ રાજાને ઉજયન વિશ્વામિત્ર કત્પન્ન એક ઋષિ. પુત્ર. એને ક્ષમ્ય નામને પુત્ર હતો.
ઉજજયિત્ર સૌરાષ્ટ્રમાં આવેલ પ્રભાસ સમીપને ઉઝાયુધ (૨) ધૃતરાષ્ટ્રના સો પુત્રમાને એક, પર્વતવિશેષ; જૂનાગઢ પાસેને ગિરનાર તે જ ! ઉઝાયુધ (૩) ભારતી યુદ્ધમાં દુર્યોધનના પક્ષને ભાર૦ વ૦ ૮૬-૨૧ એક રાજ.
ઉજજયિની અંતિકા નગરીનું પ્રસ્તુત વપરાતું નામ ઉઝાયુધ (૪) કર્ણને હાથે મરણ પામેલ પાંડવ- ઉજનક કાશ્મીર સમીપે આવેલું એક તીર્થપક્ષને એક રાજા ને ભાર૦ કર્ણ૦ અ પ વિશેષ. આ જગાએ સ્કંદ પિતાને ક્રોધ શાંત ઉગ્રાક્ષ મહિષાસુર પક્ષને એક અસુર. (૨ મહિષા- કર્યો હતો | ભાર૦ ૧૦ અ૦ ૧૩૦ સુર શબ્દ જુઓ.)
ઉજજાલક મરુધન્વ દેશ સમીપે આવેલા સમુદ્રના ભાગનું ઉચથ્ય અંગિરસને પુત્ર, એક ઋષિ. એને બૃહસ્પતિ નામ. આ જગાએ ઉત્તક ઋષિને આશ્રમ હતા. અને સંવર્ત એમ બે ભાઈ હતા. ભાર૦ આ૦ ઉજહાના દક્ષિણ કેસલ દેશની એક નદી. ૬૭-૫, અન૦ ૧૩ર-૪૨, ૦ એની સ્ત્રીનું નામ ઉપતિ નક્ષત્રને અધિપતિ - ચન્દ્ર મમતા. મમતાને ઉચશ્ય વડે ગર્ભ રહ્યો હતો છતાં ઉડતિ (૨) એ નામના એક બ્રહ્મર્ષિ (૩ અંગિરા એના નાના ભાઈ બહસ્પતિએ, મમતાના બહુ વાયો શબ્દ જુઓ.) છતાં, એની સાથે સંભોગ કર્યો. મમતાને ઉચથ્યના ઉ હાલન આઢિયા પ્રાન્ત તે જ. સંભોગથી દીર્ધતમ અને બૃહસ્પતિના વીર્યથી ઉડકરલ દ્રવિડ દેશની દક્ષિણે આવેલે ભારતવર્ષીય ભરદ્વાજ નામે પુત્ર થયા હતા. તેમની પુત્રી ભદ્રા દેશ. ! ભાર૦ સભા અ૦ ૩૧ એની બીજી સ્ત્રી હતી. વરુણ યમુના કિનારા ઉકચ હિરણ્યકશિપુની સભાને એક સદસ્ય, દૈત્યઉપરના વનમાં આવેલા ઉચટ્યના આશ્રમમાંથી
વિશેષ ભાગ૭–૨–૧૮ એની ગેરહાજરીમાં ભદ્રાને હરી ગયું હતું. ઋષિને
ઉત્કલ દક્ષિણ દિશાને રાજા, સુઘુગ્રા પુત્ર ભાગ નારદથી આ વાતની ખબર પડતાં એણે નારદની ૮–૧–૪૧. સાથે કહેણ કહાવ્યું. પણ વરુણે માન્યું નહિ. ઉત સ્વાયંભૂ મન્વતરમાં અંગિરા ઋષિના ત્રણ આથી કંધે ભરાઈ ઉચચ્ચે જળમાત્રને પિતાના પુત્રમાંને બીજે. તપબળે કરીને શેકી લીધું અને દેશને નિર્જન ઉતથ્ય (૨) વૈવસ્વત મન્વતરમાંના વારુણિ અંગિરા અને શુષ્ક કરી દીધું. આથી હારી વરુણુ ભદ્રાને ઋષિના આઠ પુત્રોમને બીજે. એણે સૂર્યવંશી લઈને આવીને ઋષિને કરગર્યો અને ભદ્રાને પાછી
માંધાતા રાજાને રાજનીતિ સંભળાવી હતી. | આપી. | ભાર૦ અનુ૨૫૯-૧૦, ૨૫૮–૨; આ૦ ભારશાંતિ અ૦ ૮૪–૯૧.૦ એની સ્ત્રી સોમકન્યા ૧૧૩–૯; ૬૭–૨; ભાગ- ૮–૨૦; વિષ્ણુ૪-૧૯; ભદ્રા હતી. મસ્ય ૪૯. • એનું બીજુ નામ ઉતથ્ય હતું. ઉત્કલ ઉત્તાનપાદ પુત્ર ધ્રુવથી ઈલાને થયેલે પુત્ર. ઉચ્છિખ સVવિશેષ ભાર આ૦ પ૭–૯. જ્યારે ધ્રુવ અરણ્યમાં તપ કરવા ગયા હતા ત્યારે ઉચિષ્ઠ યજ્ઞમાંથી વધેલે શેષભાગ. વેદમાં એ આને રાજ પ્રાપ્ત થયું હતું. પરંતુ એ અંતનિષ્ઠ પદાર્થોમાં દિવ્ય શક્તિ આવે છે એમ કહ્યું છે. | અને ઉદાસીન વૃત્તિવાળા હોવાથી એણે સ્વીકાર્યું ડાઉસન ૩ર૪.
નહેતું. | ભાગ૪, ૨૪૦ અ૦૧૩
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org