________________
ઇડી
ઈડા ઋવેદમાં ઈડા શબ્દ પ્રથમ ખાદ્ય ઉપાહાર- ઇંદિરા લકમી. અગર અર્પણ કરેલ દૂધના અર્થમાં વપરાય છે. અંદુ સૂર્યવંશી ઇક્વાકુ કુળના વિશ્વગ રાજાને પુત્ર. ત્યાર પછી વાણીની દેવીરૂપે “સ્તવનને ઈડા કહે- એને ચંદ્ર અને આદ્ર એવાં બીજાં નામ પણ હતાં. વામાં આવતું. ત્યાર પછી ઈડાને મનુની શિક્ષિકા એના પુત્રનું નામ યુવનાશ્વ. કહી છે. મનને યજ્ઞવિધિ પ્રથમ શીખવનાર આ ઈદુમતી સિંહલદીપના ચંદ્રસેન રાજાની કન્યા. જ હતી. ઇડા એ પૃથ્વી પર જેની સત્તા છે એવી (૨ મંદદરી શબ્દ જુઓ.) દેવી છે એમ સાયણે કહ્યું છે. મનુએ પ્રજા મેળવવા ઇંદમૌલિભૂષણ તરીકે મસ્તક પર ચંદ્ર હોવાથી શંકરનું કરેલા યજ્ઞમાંથી ઇડા ઉત્પન્ન થઈ, એવી શતપથ
પડેલું નામ, બ્રાહ્મણમાં આખ્યાયિકા છે. ઇડા ઉપર પિતાને હકક છે એમ કહી મૈત્રાવરુણે માંગણું કર્યા છતાં ઈડ
ઈન્દ્ર આ સામાન્ય નામ છે. બ્રહ્મદેવના એક દિવસમાં
- એટલે સૂર્યોદયથી સૂર્યાસ્ત સુધીમાં – સ્વર્ગમાં પિતાના જનક પાસે જ રહી. મનુએ પ્રજાને માટે
ચૌદ ઇન્દ્ર થઈ જાય છે. દરેક મન્વન્તરે એટલે પ્રાર્થના અને ઉપવાસ કરી તપ કરતાં છતાં ઇડાથી પિતાના વંશની વૃદ્ધિ કરી.
૩૦, ૬૭,૨૦,૦૦૦ વષે ઈદ્ર બદલાય છે. આ દરેક
ઈન્દ્રને જુદાં જુદાં નામ હોય છે, જેમકે; ૧ યજ્ઞ, ૨ ઈડા (૨) પુરાણમાં ઈડાને વૈવસ્વત મનુની કન્યા,
રોચન, ૩ સત્યજિત, ૪ ત્રિશિખ, ૫ વિભુ, ૬ બુધની સ્ત્રી અને પુરુરવાની માતા કહી છે. પિતાને
મંત્રમ, ૭ પુરંદર, ૮ બલિ, અદ્ભુર, ૧૦ શંભુ, પુત્ર થયા પૂર્વે, પુત્રપ્રાપ્તિ સારુ એણે મિત્ર અને
૧૧ વૈધૃતિ, ૧૨ ઋતધામાં, ૧૩ દિવસ્પતિ, ૧૪ વરુણ પ્રીત્યર્થે યજ્ઞ કર્યો હતો. એ યજ્ઞને પરિણામે
શુચિક૯૫ના. આરંભથી માંડીને અત્યાર સુધીમાં છ ઇડા અથવા ઇલાને જન્મ થયો. મિત્ર અને વરુણ
ઇન્દ્ર થયા છે. બલિથી માંડીને શુચિ પર્યત સાત. હવે બન્ને દેવની કૃપા વડે ઇંડાની જાતિ બદલાઈ,
પછી કલ્પ પૂરો થતાં સુધીમાં થશે. ઈન્દ્રની સ્ત્રીનું ને તે પુત્રરૂપે બની. એ પુત્ર તે સુદ્યુમ્ન. શિવના
નામ ઈન્દ્રાણી, એ પણ સામાન્ય નામ જ છે. શાપને લીધે સુદ્યુમ્ન પાછો સ્ત્રી બની ગયે. સ્ત્રી
જયંત, અદ્ધિ અને વાલી એ ત્રણ પુત્રો છે. એની રૂપે એનું નામ ઇલા હતું. આ ઇલા બુધને
કન્યાનું નામ દેવસ્યના છે. ઈન્દ્ર દેવતાઓમાં મુખ્ય પરણું. એને પેટે પુરુરવા નામના પુત્રને જન્મ
અને સ્વર્ગને રાજા છે. એ વાયુ, આકાશ, વિદ્યુત, થયો. ત્યારબાદ વિષ્ણુની કૃપા વડે સુદ્યુમ્નને પાછું
ગર્જન–વૃષ્ટિ અને પૂર્વ દિશાને અધિપતિ છે. પુરુષત્વ પ્રાપ્ત થયું. પુરુષ તરીકે એને ત્રણ પુત્રો
એ બાર આદિત્યમાં અને આઠ મરુતમાનો એક થયા હતા. બીજી આખ્યાયિકાનુસાર મનુના જયેષ્ઠ પુત્રનું
છે. યજ્ઞમાં અને કેટલાક શ્રાદ્ધમાં એને આરાધન છે નામ ઈલ હતું. પાર્વતીના મના કરેલા વનમાં
અને બલિ અપાય છે. એ જબરે વૈભવવાળા પ્રવેશ કરવાથી ઈલ સ્ત્રી બનીને ઈલા થઈ ગયે.
છે. પિતાની નગરી અમરાપુરીમાં નંદનબાગમાંના ઈલાના મિત્ર અને સંબંધીઓની વિનંતી ઉપરથી
વૈજયંત નામના મહેલમાં રહે છે. એ બાગમાં પ્રસન્ન થઈ શિવ અને પાર્વતીએ વરદાન આપ્યું
પારિજત અને કલ્પવૃક્ષ વગેરે છે. એની પાસે ઇચ્છા હતું કે ઈલા એક મહિને સ્ત્રી અને એક મહિને
હેય તે આપનારી કામદુધા નામની ગાય છે. એના
સાત સુંઢવાળા હાથીનું નામ અરાવત છે. એના આ જૂની આખ્યાયિકાના આ પ્રમાણે બીજા સારથિનું નામ માતલિ અને આયુધનું નામ વજ પાઠાફેર છે.
છે. વધુ પર્વતના ચૂરેચૂરા કરવાનું સામર્થ્ય ધરાવે ઇડાવત્સર સંવત્સરને એક ભેદવિશેષ / ભાગ છે. આકાશમાં મેઘધનુષ્ય થાય છે એ એનું ધનુષ્ય ૫–૨૨–૭,
છે. જ્યારે એ ધનુષ્ય ચઢાવેલું નથી હેતું, ત્યારે
પુરુષ થશે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org