________________
અયારણ્ય
- ૬૫
આદ્ર
આયાસ્ય ગૌતમાંગિરસ વંશમાંનું એક કુળ ; (૩ આરબ્ધ (૨) અરણીની જગાએ ઉત્પન્ન થવાથી અંગિરા શબ્દ જુઓ.)
પડેલું શુક્રાચાર્યનું નામ. આયુ સોમવંશી પુરુરવા રાજને ઉર્વશીથી થયેલા આરક દેશવિશેષ. (બાહ્યાંક શબ્દ જુઓ) + ભાર છમાને મેટે પુત્ર. એને નહુષ, ક્ષત્રવૃદ્ધિ, રાજી, ભી. ૯, રંભ અને અનેના એમ પાંચ પુત્રો હતા. આરણીય અરણીની જગાએ ઉત્પન્ન થવાથી પડેલું આય (૨) સમવંશી યદુપુત્ર, કેષ્ટાના વંશના પુરુ શુક્રાચાર્યનું નામ. હોત્ર રાજાને પુત્ર. સાત્વત રાજા અને પુત્ર થાય. આરણેય અરણીની જગાએ ઉત્પન્ન થવાથી પડેલું આયુ (૩) વૈવસ્વત મન્વન્તરમાંના બ્રહ્મપુત્ર તુ- શુક્રાચાર્યનું નામ દેવી ભાગ- અ. ૧૭.
ઋષિનું બીજું નામ (સહસ્ય શબ્દ જુઓ.) આરુણિ અરુણિ ઋષિને પુત્ર. એ ધૌમ્ય ઋષિને આયુ (૪) દશ આંગિરસ દેવોમાંને એક (અંગિરા શિષ્ય હતા. આગળ જતાં તેનું ઉદ્દાલક નામ પડયું શબ્દ જુઓ.)
હતું. (ઉદ્દાલક શબ્દ જુઓ). આયુ (૫) મંડૂકોને એ નામને એક પ્રસિદ્ધ રાજા આરુણિ (૨) સામવેદનું એ નામનું ઉપનિષત| (૧ પરીક્ષિત શબ્દ જુઓ).
આરુણિ (૩) સર્પ વિશેષ | ભાર૦ આ૦ ૫૭–૧૯. આયુ (૬) કૃષ્ણને ભદ્રાથી થયેલે પુત્ર. એ મહા
આરુણિ (૪) વિનતાને પુત્ર / ભાર આ૦૬૬–૪૦. રથી હતો. આયુ (૭) પ્રાણ નામના વસુને ઊર્જસ્વતીને પેટ આરુણિ (૫) દુષ્યતપુત્ર ભરતના વંશના દરિતથયેલે પુત્ર / ભાગ ૬-૬-૪૨.
ક્ષયને પુત્ર. એ બ્રાહ્મણ થયે હતો. તે ભાગ ૮
૨૧-૨૧,. આયુ (૮) શ્રીકૃષ્ણને રોહિણીને પેટે થયેલ પુત્ર | ભાગ ૧૦-૬૧-૧૭,
આરુષી ચ્યવન ઋષિની બે પત્નીઓમાંની મેટી. આયુર્ઘ શાકીપ માંહેલી એક નદી.
ઉર્વશીની માતા. આયુર્વેદ એ નામને એક ઋષિવિશેષ | ભાર આચનાનસ એક બ્રહ્મર્ષિ (૨ અત્રિ શબ્દ જુઓ). સ૦ ૧૧-૨૫.
આચીક ચીક ઋષિના જમદગ્નિ પ્રકૃતિને વંશજ આયુવેદ (૨) વૈદ્યક સંબંધી ગ્રન્થવિશેષ. એ તે / ભાર૦ ઉદ્યો. અ૦ ૧૧૭. ધન્વન્તરિને કરેલો કહેવાય છે, અને કેટલીક વખત આચીક (૨) ઋચીક ઋષિ જે પર્વત પર રહેતા
અથવવેદની પુરવણુરૂપે મનાય છે. / ડાઉસન ૩૦ હતા તે પર્વતનું પણ એ જ નામ પડયું હતું. આયુર્વેદ (૩) ઋગ્વદને એક ઉપવેદ તેમજ તેને આર્જવ ગાંધારદેશાધિપતિ શકુનિના છ ભાઈઓમૂર્તિ માન દેવતા. આ ઉપવેદ, બ્રહ્મદેવના પૂર્વ માંને એક. એને ભારતના યુદ્ધમાં ઈરાવાને માર્યો મુખમાંથી નીકળે છે.
હતું ભાર૦ ભીષ્મ અ૦ ૯૦. આયુષ્યમાન પ્રહલાદ દૈત્યના ચાર પુત્રોમાંને મેટ. આતભાગ જરાત્કારૃ ઋષિને પુત્ર. આ નામ આયુષ્યમાન (૨) દલસાણિ નામના હવે પછી આસ્તિક ઋષિનું જ હોય એમ જણાય છે. જે થનારા મન્વન્તરમાં વિષ્ણુને જે અવતાર થવાને આર્તભાગે દેવરાતિ જનકની સભામાં યાજ્ઞવયની છે તેને પિતા.
જોડે વાદ કર્યો હતો તે બીજે હોય એમ લાગે છે. આદ આપદ શબ્દ જુઓ.
આવ બહિર્ષદ નામના પિતાનું બીજું નામ, આરબ્ધ સમવંશી હુકુત્પન્ન સેતુ રાજને પુત્ર. આ સૂર્યવંશી ઇક્ષવાકુ કુલેત્પન્ન ઈદુ રાજાનું એના પુત્રનું નામ ગાંધાર રાજા.
બીજુ નામ.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org