________________
અહ
૫૮.
અહીન
અહ તીર્થવિશેષ ભાર૦ વ૦ ૮૧–૧૦૦ હમેશ કામથી બન્યાં કરીશ. અહલ્યાને શાપ દીધે અહ (૨) ધર્મ પ્રજાપતિને પુત્ર, આઠ વસુમાને કે તું શલ્યા થઈને પડીશ. અહલ્યાએ કાલાવાલા એક. એની માતાનું નામ રતા. | ભા૨૦ આ૦
કરવાથી ઉશાપ આપ્યો કે દશરથિ રામચંદ્રના ૬૭-૨૦. એનું બીજું નામ સવિતા હતું | ભાર ચરણને સ્પર્શ થતાં તારો ઉદ્ધાર થશે. ઈદ્રની અનુ. ર૫૫–૧૭. •એને તિ, શમ, શાન્ત અને તરફથી દેવતાઓએ સ્તુતિ કરવાથી એને પણ મુનિ એ ચાર પુત્ર હતા | ભાર આ૦ ક૭-૨૩ ઉશાપ આપ્યું કે તારાં છિદ્રોની જગાએ સહસ્ત્ર
આંખો થશે. એમ થવાથી ઈદનું સહસ્રાક્ષ એવું અહુર દનુના પુત્ર દાનમાંને એક
નામ પડયું. એ જ પ્રમાણે પછી અહલ્યાને ઉદ્ધાર અહલ્યા બ્રહ્મદેવની માનસકન્યા. ગૌતમ ઋષિની
થયો. એના પુત્રનું નામ શતાનંદ. શતાનંદ વિદેહસ્ત્રી, એ પાંચ સતીઓમાંની એક છે. એ ઘણું જ
વંશી જનકના ઉપાધ્યાય હતે. / વા૦ ૨૦ બાલ૦ સૌંદર્યવાળી હતી. એને પરણવાને દેવતાઓ
સ. ૪૮-૪૯, વા૦ ર૦ ઉત્તર૦ સ. ૩૦ માહ માહે લડવા લાગ્યા, એવું જઈ બ્રહ્માએ કહ્યું અહલ્યા (૨) સોમવંશી પુરુકુળમાં જન્મેલા વિધ્યાશ્વ કે જે કઈ એક દિવસમાં પૃથ્વીની પ્રદક્ષિણા કરી નામના રાજાને મેનકા અસરાથી થયેલા જોડકા આવે તેની સાથે પરણાવીશ. એ સાંભળી ઈદ્ર રાવત
માંની કન્યા. એ જ જોડકામાં જન્મેલા દિવોદાસની લઈને અને બીજા પિતપતાનાં વાહને લઈને
બહેન અને કેાઈ ગૌતમ નામના ઋષિની સ્ત્રી હતી, દેડ્યા. એ વાત ગૌતમ ઋષિના જાયામાં
એના પુત્રનું નામ પણ શતાનંદ. એને બીજો આવવાથી પિતે ત્રણ વાર ગાયની પ્રદક્ષિણા કરી પત્ર તે ચિરકારિ. ગાય પૃથ્વીને અવતાર છે માટે એણે બ્રહ્મા પાસે અહલ્યાહદ ભારતવર્ષમાં ગૌતમ વનમાં આવેલું આવી કહ્યું કે હું ત્રણવાર પૃથ્વી પ્રદક્ષિણા કરી એ નામનું એક તીર્થ. આવ્યો, માટે મને પરણાવો. બ્રહ્માએ એને પરણાવી. અહિ સર્પ. વેદમાં કહેલા દુષ્કાળ લાવનારા દૈત્ય પછી ઈદ્ર આવ્યા અહલ્યાને ગૌતમ પરણી ગયો વૃત્રનું નામાન્તર. કેટલીક જગ્યાએ “અહિ અને એ જાણી તે ઘણે ખિજાયો. રામાયણમાં પાઠાન્તર “વૃત્ર જુદા હોય એમ પણ જણાય છે. ઘણું છે કે એણે ઈદ્રની સાથે સંબંધ કર્યો હતો અને કરીને જુદી જુદી જાતનાં વાદળાંને માટે આ નામ એ વાતથી બહુ ગવું આવ્યું હતું. પણ એ વપરાતાં હશે. | વિલ્સન ડાઉસન ૫૧-૮ હકીકત બીજે પાઠફર આપી છે. પિતાને એ કન્યા અહિચ્છત્ર ઉત્તર પાંચાલ દેશ. દ્રુપદની પાસેથી ન મળવાથી ઈદ્ર એને ભોગવવાનો નિશ્ચય કર્યો. દ્રોણાચાર્યે પડાવી લીધેલ દેશ તે જ બરેલીની ચન્દ્ર એ કાવતરામાં સામેલ થયે. એક દિવસ પશ્ચિમે વીસ માઈલ પર આવેલું રામનગર તે. એ મધરાત્રે ચન્દ્ર ગૌતમના આશ્રમ પાસે જઈ કૂકડે ઉત્તર પાંચાલ (હિલખંડ)ની રાજધાની હતી. થઈને વા. ગૌતમ જાગી ઊઠયો અને સવાર અહિચ્છત્રા દ્રપદ રાજાની પૂર્વ નગરી. થયું ધારી પોતે નિત્યકર્મ કરવા ગંગાતટ પર ગયા અહિબુદન્ય અગિયાર રુદ્રમાં એક (એકાદશ એટલે ઈદ્ર એને વેશ લઈને આવ્યા અને કહ્યું રૂદ્ર શબ્દ જુઓ.) કે મને તાવ ભરાય છે માટે બારણું ઉઘાડ. અહિબુન્ય (૨) યજ્ઞમાંને એક અગ્નિવિશેષ. અહલ્યાએ બારણાં ઉઘાડ્યાં અને ઈંદ્ર છળ કરીને અહિ ક્ષત્ર ભારતવર્ષીય એક નગર. | ભાર વન એની સાથે સંભોગ કર્યો. એટલામાં ગૌતમ આવ્યું. અ૦ ૨૫૪. ઈદ્ર બિલાડા થઈ એક ખૂણે ભરાયો. ગૌતમે જ્ઞાનથી અહીન સમવંશી આયુકુળના ક્ષત્રવૃદ્ધ રાજાના આ વાત જાણીને ઈદ્રને શાપ દીધું કે તારે શરીરે વંશમાં જન્મેલા સહદેવ નામના રાજાને પુત્ર. સહસ્ત્ર ભગાકાર છિદ્ર પડશે અને તે નપુંસક થઈ એના પુત્રનું નામ જયસેન હતું. '
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org