________________
અવતારણ
અશુમાન
વિજય કરીને ચક્રવતી રાજ થશે. લેકક્ષયને અંત અંશુમાન એક આદિત્ય (દ્વાદશ આદિત્ય શબ્દ લાવનારા, ઉદાર બુદ્ધિવાળા, સર્વ અધમીઓને જુએ). એની સ્ત્રીનું નામ ક્રિયા. સંહાર કરનારા અને યુદ્ધનું પરિવર્તન કરનારા તે અંશુમાન (૨) સૂર્યવંશી ઇક્ષવાકુ કુળમાં થયેલા કચ્છી બ્રાહ્મણ આ એકાકાર થઈ ગયેલા લોકોને સગર રાજાને પૌત્ર, અને અસમંજને પુત્ર.
ગ્ય વ્યવસ્થામાં મૂકશે તથા બ્રાહ્મણોથી વીંટાઈને અસમંજ વનમાં ગયા પછી અશ્વમેધને છૂટો મૂકેલો પર્યટન કરતાં તે સર્વત્ર રહેલા ક્ષુદ્ર મનુષ્યોને તથા અશ્વ ખેળી લાવવાની અને આજ્ઞા કરી હતી. લેછગને નાશ પમાડશે / ભાર વ અ૦ ૧૦૦ ઘેડાની શોધ સારુ જતા હતા ત્યારે એણે કપિલને
શ્રીમદ્ ભાગવતમાં વિષ્ણુયશા બ્રાહ્મણથી એટલે આશ્રમ દીઠે તેમ જ ત્યાં પિતાના કાકા, ભાણેજે એના પુત્ર રૂપે કલ્કી અવતાર થશે એમ કહ્યું છે; વગેરે સગર રાજાના સાઠ હજાર પુત્રને બાળીને પણ મહાભારતમાં પંડે કલ્કીનું નામ જ વિષ્ણુયશ રાખ થયેલા જોયા. (સગર શબ્દ જુઓ.) એમને આપેલું છે,
ઉદ્ધાર કરવાની વાંછનાથી એણે કપિલ સમક્ષ ઊભાં અવતારણ રાક્ષસને રહેવાનું એક સ્થળવિશેષ | રહીને એમની સ્તુતિ કરવા માંડી. પરંતુ કપિલ ડાઉસન ૩૮.
સમાધિસ્થ હોવાથી એની સ્તુતિ એમણે સાંભળી અવનતી સેક, અપરસેક નર્મદાની દક્ષિણે, હાલના નહિ. એટલામાં ગરુડ ત્યાં આવ્યો અને એણે કહ્યું માળવામાં આવેલે દેશવિશેષ. ત્યાં વિંદ અને કે ભાગીરથીના જળના સ્પર્શ સિવાય આમને અનુવિંદ રાજ્ય કરતા હતા. તેમને રાજસૂય યજ્ઞની ઉદ્ધાર થશે નહિ. ગરુડ આ સગરપુત્રને મામો થતા, વિજયયાત્રામાં સહદેવે જીત્યા હતા. એની રાજ્ય પણ કેવી રીતે એ વિશે કાંઈ ઉલ્લેખ મળતો નથી. ધાની અવંતિકા (હાલના ઉજજેણ)માં હતી. આચાર્ય ગરુડના ગયા પછી કપિલમુનિ સમાધિમાંથી જાગ્યા. સાન્દીપનિને ત્યાં કણ-બળરામે વિદ્યાભ્યાસ અહી: પિતાની સન્મુખ સ્તુતિ કરતા અંશુમાનને દીઠે જ કર્યો હતે / ભાગદશમ, અ૦ ૪૬; ભાર
અને પ્રસન્ન થયા. એમણે કહ્યું કે તારા પિતામહ ૧૦ ૮૭–૧; સ. ૩૨–૧૧; હરિવંશ ૨–૨૩;
અજને ઘોડે આ રહ્યો તે લઈ જા અને યજ્ઞ વિષ્ણુ પ-૨૧.
સમાપ્ત કરાવ, તારા આ પૂર્વજોને ઉદ્ધાર શી રીતે અવ્યક્ત સામવેદનું એ નામનું એક ઉપનિષત.
થશે એ પૂછતો હોય તો ભાગીરથીની પ્રાર્થના કર. અવ્યય બાર ભાર્ગવ દેવમાંને એક (૩ ભૂગુ શબ્દ
તેના જળના સ્પર્શથી એમને ઉદ્ધાર થશે. કપિલની જુઓ.)
આવી પ્રસન્નતાભરેલી વાણી સાંભળી, ઘેડ લઈ, અશના બલિની સ્ત્રી ! ભાગ૬–૧૮–૧૭.
તેમને નમસ્કાર કરી, જઈને પિતાના પિતામહને અંશ અંશુમાનનું બીજું નામ.
યજ્ઞ સંપૂર્ણ કરાવ્યું. પછી સગરને જ રાજ પર અંશનિપ્રભ રાવણ પક્ષને એ નામને એક રાક્ષસ.
સ્થાપી પિતે અરણ્યમાં ગયો. સગરે પણ પિતાના યુદ્ધમાં દ્વિવિદ નામના વાનરે એને માર્યો હતો
પ્રધાને પર રાજ્યભાર નાખી પિતે ભાગીરથીની
પ્રાપ્તિ સારુ પિતાનું અવશેષ આયુ ગાળ્યું. પરંતુ વા૦ રા૦ યુદ્ધ સ૦ ૪૩.
ફળપ્રાપ્તિ પહેલાં જ એનું મૃત્યુ થયું. એ પિતાના અંશુ ગેકુળને કૃષ્ણ-બળરામને એક મિત્ર | ભાગ
પિતની જ કન્યા યશોદાને પર હતા. યશોદાની ૧, &૦ અ૦ ૨૨.
કુખે જન્મેલો દિલીપ નામને પુત્ર હતો. એના પછી અંશુધાનપુર ભાગીરથીને તીરે આવેલું એક પુર- દિલીપ ગાદી પર બેઠે / ભાર વન અ૦ ૧૦૭. અંશુમતી ભારતવર્ષીય એક નદી. આ નામ અને વા. રા. બાલ૦ સ૦ ૪૧-૪૨. કાલિંદીનું જ બીજું નામ હોય એમ લાગે છે વા૦ અંશુમાન (૩) દ્રૌપદી સ્વયંવરમાં ગયેલો એ રા૦ અયો. સ. ૫૫, શ્લો૦ ૬.
નામના એક રાજ.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org