________________
અવિજ્ઞાન
અવતાર અવિજ્ઞાન પ્રિયવ્રત રાજર્ષિને પૌત્ર. યજ્ઞબાહુના પ્રથમના ટીકાકારે ત્રણ પગલાંથી પૃથ્વી, વાતાસાતમાને નાને પુત્ર. એના નામથી જ એને દેશ વરણ અને આકાશ સમજવાનું કહે છે. તેઓ કહે ઓળખાય; એ સ્વાયંભૂ વંશને હતે.
છે કે પૃથ્વી પર વિષ્ણુ અગ્નિ, વાતાવરણમાં અવિજ્ઞાન (૨) શામલી દ્વાપમાને સાતમે દેશ. વિદ્યુત અને આકાશમાં તેજોમય સૂર્ય મડલ રૂપે અવિજ્ઞાન (૩) પુરંજનને મિત્રવિશેષ. / ભાગ રહે છે. ઔણવાભ નામના એક ટીકાકારે આને ૪–૨૫–૧૦..
અર્થ ફિલસૂફીભરી રીતે ઘટાવ્યો છે. એ કહે છે અવિજ્ઞાનગતિ અનિમ નામના વસુને પુત્ર. એની કે “ત્રણ પગલાં' એટલે સૂર્યની ઉદય, મધ્યાહ્ન અને માનું નામ શિવા. / ભાર આ૦ ૬૭–૨૫.
અસ્ત એમ ત્રણ વખતની સ્થિતિ સમજવાની છે. અવિધ લંકામાં રહેતા એ નામને એક વૃદ્ધ અને
પ્રસિદ્ધ ભાષ્યકાર સાયણના વખતમાં ત્રિપુટીમાંના સદાચરણું રાક્ષસ. એણે રાવણને ઘણી વખતે
વિષ્ણુની મહત્તા સ્થાપિત થઈ ગયેલી હતી. એ શિખામણ દીધી હતી કે સીતાને પાછી સોંપી દે
વળી વિષ્ણુએ વામનાવતારમાં ભરેલાં ત્રણ પગલાં પણ એણે માન્યું નહોતું. વા. રા. સંદo
સૂચક છે એમ કહે છે. તૈતરીય સંહિતામાં વળી અ૦ ૩૭૦ ત્રિજટાની પાસે સીતા રહેતી હતી ત્યાં
એમ કહ્યું છે કે ઇન્દ્ર શિયાણીનું રૂપ લઈ ત્રણ
ફાળમાં પૃથ્વીની આજુબાજુ ફરી વળ્યા હત; આ એ ઘણીવાર રામના કુશળ સમાચાર જણાવતા |
પ્રમાણે પૃથ્વી દેવાને પ્રાપ્ત થઈ હતી. ભા૨૦ વન અ૦ ૨૮૦. અવિક્ષિત સૂર્યવંશી દિષ્ટકુત્પન્ન કરંધમ
દશ અવતાર રાજર્ષિને પુત્ર; એને કારધમ નામે કહ્યો છે. એના
વહાવતાર તૈતરીય સંહિતા અને બ્રાહ્મણમાં, પુત્રનું નામ મરુત્ત રાજા. / ભાર૦ અશ્વમેવ અ૦
તેમ જ શતપથ બ્રાહ્મણમાં કહ્યું છે કે, પ્રજાપતિ જે
અગાડી જતાં બ્રહ્મ કહેવાય, તેણે પૃથ્વીને અગાધ ૪, શ્લ૦ ૧૬.
જળમાંથી લાવવા સારુ ભૂંડનું રૂપ ધારણ કર્યું. અવિક્ષિત (૨) સોમવંશીય ક્ષત્રિય, કુરુને પુત્ર,
સંહિતામાં પૂર્વે પૃથ્વી કેવળ જળપ્રવાહીરૂપ હતી એનું પ્રસિદ્ધ નામ અશ્વવાન હતું. એની માતાનું
એમ કહ્યું છે. પ્રજાપતિ વાયુનું રૂપ ધારણ કરીને નામ વાહિની હતું. એને પરીક્ષિત સબલા,
પૃથ્વી પર વાયે. પ્રજાપતિએ પૃથ્વી જોઈ. એણે આદિરાજ, વિરાજ, શાત્મલિ, ઉચૈ શ્રવા, ભંગ
વરાહ રૂપ ધરીને એને ઉપર આણી. પ્રજાપતિએ કારક અને જીવારિ એમ આઠ પુત્ર હતા. ભાર
વિશ્વકર્માનું રૂપ લઈને પૃથ્વીને લૂછીને કોરી કરી. આ૦ ૧૦૧-૩૮–૪૦.
પૃથ્વી પછી વધી, મેટી થઈ. મટી થઈ તે ઉપરથી અવતાર મનુષ્યદેહ ધરીને પૃથ્વી પર જન્મવું તે.
એનું નામ પૃથ્વી પડયું. બ્રાહ્મણુમાં કહ્યું છે કે ખસૂસ કરીને દેવ, અને તેમાંયે વિષ્ણુ ભગવાનને
અગાધ જળવાળી પૃથ્વી જોઈ પ્રજાપતિએ, આ અંગે આ શબ્દ વપરાય છે.
જગત શી રીતે વધે અને સ્થિર થાય એમ ધારીને અવતાર સંબંધી વેદમાં તે કાંઈ કહ્યું નથી
ઘણું ઉગ્ર તપ કર્યું. પ્રજાપતિએ એક કમળપત્ર પરંતુ જેના ઉપરથી તે વખતે અવતારની કલ્પના દી. આ કમળપત્ર કશાને આધારે, કશા ઉપર થઈ હોય એવી બાબત તો વેદમાં છે. એ બાબત રહ્યું હોવું જોઈએ એમ વિચારી એણે વરાહરૂપ ઉપરથી અગાડી જતાં અવતારની ક૯પના ઉદ્ભવી ધારણ કરીને નીચે જળમાં જેવા સારુ ડૂબકી એમ કેટલાક વિદ્વાનો માને છે.
મારી. જળમાં એણે પૃથ્વી દીઠી. તેમાંથી કકડે સદમાં ત્રિપદ – ત્રણ પગલાં સંબંધે લખ્યું ઉખાડી લઈને એ પાણીની સપાટી પર લાવ્યું. છે કે અજિત્ય વિષ્ણુ આ બ્રહ્માંડ ઉપર ત્રણ પેલા કમળપત્ર પર મૂકીને પૃથ્વીને વિસ્તારી. એણે પગલાંમાં ફરી વળ્યા.
આમ વિસ્તારવાથી એ વિસ્તીર્ણ બની. આમ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org