________________
પુત્રદા
૩૩૧
પુરાણ
અહીં પીંક વાસુદેવ નામે રાજા હતા. | ભાર જ મોકલ્યો હતો. વિશ્વરૂપ અને વૃત્રાસુરના વધ સભા અ૦ ૩૦,
આણે જ કર્યા હતા. વામન દ્વારા બલિદત્યના યજ્ઞમાં પુત્રદા પોષ સુદ અગિયારસ.
વિન કરાવીને આગળ જતાં સાવ િમવંતરમાં પુત્રદા (૨) શ્રાવણ સુદ અગિયારસ.
ઈદ્ર થાય એવું આણે જ કર્યું હતું. એના કાળમાં પુત્રવ એક બ્રહ્મર્ષિ. (૩. અંગિરા શબ્દ જુઓ.) અનેક ખટપટ થઈ છે. આના ઈ% થયાને અઠ્ઠાવીસ પુનવસ ચંદ્રની સત્તાવીસ સ્ત્રીઓ પૈકી એક અને મહાયુગ - ચોકડીઓ – થયા છે અને તેતાલીસ મહાપ્રાચેતસ દક્ષની કન્યા.
યુગ અને કેટલાંક વર્ષ બાકી છે. ત્યાં સુધી સ્વર્ગનું પુનર્વસુ (૨) સેમવંશી યદુકુળત્પન્ન સાત્વત પુત્ર
આધિપત્ય એની પાસે રહેશે. અંધકના વંશને અરિદ્યાત રાજાનો પુત્ર. એને
આ ઈંદ્ર આત્મજ્ઞાન સંપન્ન હોય એમ જણાય આહક નામે પુત્ર અને આહુકી નામે કન્યા હતી.
છે. પિતાને આત્મજ્ઞાનની પ્રાપ્તિ થાય એ હેતુથી પુનર્વસુ (૩) એ નામનું નક્ષત્ર
એ એક વખત સત્યલોકમાં ગયો હતો. તે વખતે પુનશ્ચંદ્રા કામ્યક વનની દક્ષિણ તરફ આવેલી નદી
પ્રહલાદપુત્ર વિરેચન પણ એ જ હેતુથી ત્યાં આવ્યું વિશેષ
હતો. બન્ને જણાએ બ્રહ્મદેવની પ્રાર્થના કરીને કહ્યું પુરજન એક રાજા. નારદે પ્રાચીનબહિને ઉપદેશ કે બ્રહ્મ એટલે શું, એ અમને કહે. આ બન્ને કરતાં આનું ઉદાહરણ આપ્યું હતું. | ભાગ ૪
જણું બ્રહ્મવિદ્યાના અધિકારી છે કે નહિ એ ૨૫-૧૦.
જેવાને એમણે એમને સંતમાં ઉપદેશ કર્યો અને પુર જય સૂર્યવંશી ઈવાકુકુળત્પન્ન કુકુસ્થ રાજાનું
આને વિચાર કરે એમ કહ્યું. એ સાંભળીને બને બીજુ નામ.
પાછી વળ્યા. વિરોચને તે મૂળે જ વિચાર કર્યો પુજય (૨) સોમવંશી પુરુકુળત્પન્ન અજમઢ
નહિ. પુરંદરને સંશય ઉત્પન્ન થાય કે બ્રહ્મદેવ પાસે વંશના સુધનુ રાજાના કુળના જરાસંધ વંશમાં
જાય અને પૂછે એમ ચાર વખત પૂછવા ગયે અને જન્મેલા રિપંજય રાજાનું બીજુ નામ. એને શુનક
બત્રીસ વર્ષ સુધી વિચાર કર્યાથી અને નિસંશય
આત્મસાક્ષાત્કાર થઈ એ કૃતાર્થ થયો.. નામના પ્રધાને મારી નાખ્યા હતા. (૩. રિપંજય
પુરમાલિની ભારતવષય નદી, શબ્દ જુઓ.)
પુરાણ પુરાણે એ શ્રુતિ – સમૃતિની બરાબર હોવાથી પુરેંજય (૩) કલિયુગમાં માગધવંશના વિશ્વસ્ફર્જિન
પુરાણને પાંચમો વેદ કહે છે. પુરાણે બ્રહ્મદેવનાં રાજાનું બીજુ નામ. આ રાજા પાપબુદ્ધિ હે ઈ પરાક્રમી
સર્વ મુખમાંથી ઉત્પન્ન થયાં છે. પુરાણેનાં પાંચ હતો. એની રાજધાની પદ્માવતી હતી. પ્રયાગ
અગર દશ લક્ષણે કહ્યાં છે. ઉપપુરાણનાં પાંચ અને સુધીને ગંગાકાંઠાને પ્રદેશ એના રાજ્યમાં આવેલ
મહાપુરાણનાં દસ એમ પણ કહેવાય છે / ભાગ ૧૨હતા. | ભાગ ૧૨-૧-૩૬,
૭–૧૦. પુરાણનાં પાંચ લક્ષણ તે સર્ગ, પ્રતિસર્ગ, પુરંદર ચાલુ વૈવસ્વત મવંતરમાં સ્વર્ગ માં દેવને અધિપતિ જે ઈદ્ર છે તે. કશ્યપને અદિતિને પેટે
વંશ, મન્વેતર અને વંશાનુચરિત. મહાપુરાણનાં
દસ તે સામાન્ય સૃષ્ટિ, વિશેષ સુષ્ટિ, સંરક્ષણ સૃષ્ટિ, થયેલો વામન નામે વિષ્ણુનો અવતાર તે આને પિષણ, કર્મની વાસના, મવંતરમાંના આચાર સહાયકર્તા. સૂર્ય વંશના પૃથુરાજાના ચરિત્રમાં આ જ પરમેશ્વરી લીલા મઝિસંહાર. મોક્ષ અને ઈશ્વર ઈદ્રનું નામ મળી આવે છે.
સ્વરૂપ એ છે. | ભાગ૦–૧૦–૧. પુરાણો અનેક છે એણે પિતાની જયંતી નામની કન્યા શુક્રાચાર્યને અને તેમાં પ્રતિપાદન પણ જુદું જુદું કર્યું છે. દીધી હતી, એથી એ દેવયાનીના આજ થાય, શુકા
પરંતુ અઢાર મહાપુરાણ અને અઢાર ઉપપુરાણ ચાર્યની પાસે મૃતસંજીવની વિદ્યા શીખવા કચને એણે કહેવાય છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org