________________
વ્યાધ
૩૧૭
પંચવટી
ભગવાનની આજ્ઞા ઉપરથી સત્યવ્રત રાજાએ પોતે પંચજન એક પ્રજાપતિ. એની અસિક્તિ નામની બેઠા હતા તે નૌકાને જે પર્વતના શિંગની જોડે કન્યા તે પ્રાચેતસ દક્ષની સ્ત્રી હતી. એ કન્યાનું બીજું બાંધી હતી તે અંગનું નામ / ભા૨૦ વન અ૦ ૧૮૭. નામ પાંચજની હતું.
મૂળમાં હિમાલયનું સંગ એમ લખ્યું છે, પરંતુ પંચજન (૨) સહાદ દૈત્યને પુત્ર. એ સમુદ્રમાં નિત્ય પ્રલયમાં ભૂલોક, ભૂવક અને સ્વર્લોક એ રહેતો હતો. જ્યારે કૃષ્ણ પોતાના ગુરુ સાંદીપનિ બધા બૂડી જાય એટલું પાણું ચઢે છે. તે મુનિના પુત્રની શોધ કરવા ગયા હતા, ત્યારે એમણે હિમાલયનું ગ ઉઘાડું રહેવાને સંભવ જ કયાં એને માર્યો હતો અને એના અસ્થિને વગાડવાને રહ્યો? માટે લેખકેના પ્રમાદથી હિમાલયનું નામ શંખ કર્યો હતે. આ ઉપરથી કૃષ્ણના શંખનું દાખલ થઈ ગયું છે.
પાંચજન્ય નામ પ્રસિદ્ધ છે. | ભાગ ૧૦ ×૦ ન્યાધ સમવંશી યદકળા૫ને ઉગ્રસેનના નવ
ના નવ અ૦ ૪૫. પુત્રોમાંને ત્રીજે. કંસને ભાઈ. ધનુર્યાગ કાળે એને
પંચજની ઋષભદેવના પુત્ર ભરત રાજાની સ્ત્રી. બળરામે મારી નાખ્યો હતે.
પંચતીર્થ નારીતી તે જ. (નારતીર્થ શબ્દ જુઓ.) વાધ (૨) કૃષ્ણના પૌત્રમાં એક
પંચનદ આભીર દેશની પશ્ચિમે આ વેલે દેશ ભાર૦ વાધ (૩) વનવાસના સમયમાં, એકદા જે ઝાડના
સભા ૦ અ૦ ૩૨. ૧ એ દેશ સહજ વાયવ્ય દિશાએ મૂળ આગળ પિતાની માતા અને બીજા પાંડને
હાઈ પાંચ નદીઓ વચ્ચે હોવાને લીધે આ નામ થાક ખાવા બેસાડીને ભીમસેન પાણી અને સુગંધી
પડયું છે. હાલને પંજાબ પ્રાંત, વાન કમળો લેવા ગયો હતો તે વડનું વૃક્ષવિશેષ | ભાર૦ અ૦ ૧૬૩–૨૦.
પંચપદી શકઠી૫ માંહ્યલી નદી. ન્યધ (૪) બીજુ ન્યાધ (વડ અગર શમીવૃક્ષ) પંચમાણ મદન–કામદેવ. એ સ્વરૂપે ઘણે સુંદર છે. વૃક્ષવિશેષ, જેની નીચે કપાચાર્ય , અશ્વત્થામા અને એને ભ્રમર-મધમાંખીઓની પણછવાળું શેરડીનું કૃતવર્મા, ભારતયુદ્ધ પછી દુર્યોધન સંતા હતા તે અથવા ફૂલનું ધનુષ્ય અને પાંચ પુપરૂપી બાણ છે. ધરા પાસે જતાં પહેલાં, સંતાઈ રહ્યા હતા તે આસોપાલવ, કમળ, સરસવનું કૂલ, આંબાને મેર ન્યાધ (૫) ન્યોધનું ઝાડ જેને પરીક્ષિતને દેશ અને ભૂરું કમળ, એ પાંચ; અગર બીજે મતે, ચંપો, કરવા જતાં મળેલા બ્રાહ્મણ કશ્યપને પોતાની શક્તિ આંબાને મેર, નાગકેસર, કેવડે અને બીલીનું બતાવવાને તક્ષકે દંશ કરીને બાળી નાખ્યું હતું ફૂલ એ પાંચ પુપે એનાં બાણ છે. અને જેને કાપ બાહ્ય વિદ્યા બ સજીવન કથા પંચબ્રહ્મ મુખ્ય યજું વેદપનિષત હતું તે / ભાર આ૦ ૪૩–૪
પંચમી ભારતવષય નદી. પંચભૂત પૃથ્વી, અપ, તેજ, વાયુ અને આકાશ. પંચક્ષા એક નદી.
પંચરાત્ર ભગવાનકૃત ગ્રંથવિશેષ. પંકિતરથ દશરથ રાજા.
પંચવત્ર પાંચ મોં હોવાને લીધે શંકર ભગવાનનું પંચકર્યાપશ્ચિમ માલવ-માળવાને પશ્ચિમ તરફને
પડેલું નામ. આ જ અર્થસૂચક પંચાનન વગેરે દેશી ભા૨૦ સભા ૦ અ૦ ૩૨. પંચગણ અપર ઉત્તર ઊલૂક દેશને ઉત્તરને દેશ. /
અનેક પર્યા છે. ભા૨૦ સભા૦ અ૦ ૨૭.
પંચવટી ગોદાવરી નદીને ઉત્તરે આવેલું સ્થળપંચચૂડા એક અસર. એને નારદની જોડે સ્ત્રીઓના વિશેષ. દાદરથિ રામ દંડકારણ્યમાં ફરતા હતા ત્યારે સ્વભાવ સંબંધો સંવાદ થયું હતું. | ભાર અનુસારુ
અગત્ય ઋષિની આજ્ઞા ઉપરથી થોડો સમય અહીં અ૦ ૩૮
વાસ કરવા આવ્યા હતા. લક્ષમણ પાસે પર્ણકુટી
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org