SearchBrowseAboutContactDonate
Page Preview
Page 324
Loading...
Download File
Download File
Page Text
________________ નીપ ૩૧૫ નિલહિત નીપ (૨) ચન્દ્રવંશી પુરુકુળત્પન્ન હસ્તિરાજાના ભગવાનનું પહેલું નામ, આ અર્થના એમનાં ઘણું પુત્ર દેવમીઢના વંશના કૃતિ રાજાને પુત્ર. એના નામ છે. ભાગ ૮ કિંઅ૦ ૭. પુત્રનું નામ ઉગ્રાયુધ. નીલકંડ ભારતવર્ષીય એક તીર્થ. નીલ એક બ્રહ્મર્ષિ (૩. ભૃગુ શબ્દ જુઓ.) નીલતુ નીલધ્વજ શબ્દ જુઓ. નીલ (૨) વિશ્વકર્માના અંશ વડે જન્મેલે રામની નીલદવજ હસ્તિનાપુરની દક્ષિણે નર્મદાને કાંઠે સેનાને એક વાનર. એણે જ સેતુ બાંધ્યો હતો. . આવેલી માહિષ્મતી નગરીને રાજા. એને સુનંદા વારાકિષ્કિ. સ. ૩૦. નામે પત્ની અને પ્રવીર નામે પુત્ર હતા. એક સમયે નીલ (૩) અગ્નિના અંશ વડે જન્મેલે બીજો એક પ્રવીર પિતાની મદનમંજરી નામે સ્ત્રી સહવર્તમાન વાનર / વા. ર૦ કિષ્ઠિ૦ સ૦ ૪૦ નીલ (૪) સમવંશી યદુના પુત્રોમા એક. વનવિહાર સારું ગયું હતું. ત્યાં એણે પાંડવોએ નીલ (૫) સોમવંશી પુરુકુળત્પન્ન અજમઢને અશ્વમેધ સારુ છૂટો મૂકેલે શ્યામકર્ણ અશ્વ ફરતે નીલિનીને પેટે થયેલે પુત્ર. એને પુત્ર તે શાંતિ. ફરતે આવેલ દીઠ અને પકડયો. એ કારણથી નીલ (૬) ભારતના યુદ્ધમાં દુર્યોધન પક્ષને એક અશ્વની રક્ષાને સારુ આવેલા વૃષકેતુની સાથે એને યુદ્ધ થયું. યુદ્ધમાં વૃષકેતુ મૂર્ણિત થતાં રાજ | ભાર૦ વન અ૦ ૨૫૪. નીલ (૭) ભારતના યુદ્ધમાં પાંડવ પક્ષને અનૂપ અનુશાલવ યુદ્ધને માટે મોખરે આવ્યો. એણે યુદ્ધ કરીને પ્રવીરનો પરાભવ કર્યો. આ વર્તમાનની દેશને રાજા. એને અશ્વત્થામાએ માર્યો હતો. | નીલવજને જાણ થવાથી એ આવીને અજનની ભાર૦ ઉદ્યો. સ. ૧૭૧. નીલ (૮) કુબેરના નવ નિધિમાંને આઠમો નિધિ. સાથે યુદ્ધ કરવા લાગ્યો. અગ્નિની સહાયતાને લઈને નીલ (૮) આપણે રહીએ છીએ એનાથી ઊલટી અજુનથી એની આગળ ટકાયું નહિ. એમ થતાં બાજુએ આવેલ એક પર્વત. એની દક્ષિણે રમ્યક એણે નારાયણસ્ત્ર છોડયું. આ ઉપરથી અનિએ દેશ હાઈને એ પૂર્વ-પશ્ચિમ. ક્ષાર સમુદ્રને અડીને આવીને નીલqજ અને અજુન વચ્ચે સંખ્યા કરાવ્યું. પછી એણે અર્જુનને નાના પ્રકારનાં રન, રહ્યો છે. | ભાર૦ ભીષ્મ અ૦ ૬. નીલ (૧૦) કિકિંધાની દક્ષિણે આવેલી માહિષ્મતી ભૂષણે વગેરે આપ્યું અને એની સહાય સારુ દક્ષિણ દિશામાં જવા સવારીમાં જોડાયા. | જૈમિની નગરીને રાજ. રાજસૂયયજ્ઞ કાળે એને સહદેવે અશ્વમેવ અ ૧૫. જીત્યો હતો. ભાર૦ સભા અ૦ ૩૧.૦ ૫છી અશ્વમેધ વખતે એ અર્જુનને શરણે આવી સહાયતામાં નર્મદા નદીની દક્ષિણમાં કિકિંધા નગરી ઘણું રહ્યો હતો. દૂર આવેલી છે, મતલબ કે માહિષ્મતી નામની બે નીલ (૧૧) ભારતવષય પર્વતવિશેષ | ભાગ નગરીએ હેવી જોઈએ અને રાજાઓ પણ જુદા ૫–૧૯-૧૬, જુદા જ એ ખુલ્લું છે. એ બનેને અગ્નિનો સહાય નીલ (૧૨) ઈલાવૃત્તની ઉત્તરમાં આવેલ પર્વત- હતી. નામમાં માત્ર સહજ તફાવત છે. એક નીલ અને બીજો નીલવજ. વિશેષ | ભાગ ૫-૧૬-૮. નીલકંઠ સમુદ્રમંથન કાળે તેમાંથી હાલાહલ વિષ નીલપરાશર પરાશર કુળને એક ઋષિ અને એનું નીકળ્યું હતું. એ વિષૌલેષને દહન કરવા લાગ્યું. કુળ. એ કુળમાં અહિય, બ્રાહ્મમય, ખ્યાતેય, તેથી દેવેએ શ્રી શંકર ભગવાનની પ્રાર્થના કરી. કૌતુતિ, અને હર્યશ્વી એટલા ઋષિએ પ્રસિદ્ધ તે ઉપરથી તેમણે એને ગ્રહણ કર્યું. આથી એમને હતા. કંઠ કાળા-નીલ-વર્ણને થય, તે ઉપરથી શ્રી શંકર નીલહિત મહાદેવને એક અવતાર. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.016088
Book TitlePauranik Kathakosha Part 1
Original Sutra AuthorN/A
AuthorDahyabhai P Derasari
PublisherGranthlok Ahmedabad
Publication Year1988
Total Pages362
LanguageGujarati
ClassificationDictionary & Dictionary
File Size22 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy