________________
૩૦૦
નરવાહન
નમૂચિ (૨) દનુપુત્ર એક દાનવ.
કહે તે વગર એને કોઈ મારી નાખી શકશે નહિ. નમૂચિ (૩) દક્ષિણ દિશામાં રહેનારે એક બ્રહ્મર્ષિ કૃષ્ણની સ્ત્રી સત્યભામાં પૃથ્વીને અવતાર હતી, વા૦ ર૦ ઉત્તર૦ ૧.
માટે એને કૃષ્ણે નરકાસુરને મારવા જતાં જોડે લીધી નર સ્વાયંભૂ મન્વન્તરમાંના ધર્મ ઋષિનો પુત્ર અને
હતી. ત્યાં નગરની બહાર પાણીમાં નરકાસુરને નારાયણ ઋષિને સહેદર.
પક્ષપાતી પંચમુખ મૂર નામને દૈત્ય રહેતો હતો. નર (૨) તામસ મનુના પુત્રને એક.
કૃષ્ણને એ વાત માલૂમ હોવાથી ત્યાં જઈ એમણે નર (૩) સૂર્યવંશી દિકુળની સુધૃતિ રાજાને પુત્ર.
પિતાના પાંચજન્ય નામે શંખને વનિ કર્યો. એનું બીજુ નામ સધૃતિય હતું. એના પુત્રનું નામ
આથી જાગૃત થઈને એ કૃષ્ણની ઉપર ધાયે. કેવલ હતું.
બને વચ્ચે દારૂણ યુદ્ધ થતાં, કૃષ્ણ એનાં પાંચે નર (૪) સેમવંશી પુરુકુળોત્પન્ન ભરતપુત્ર મેન્યુની
માથાં ભાંગી નાખ્યાં. પિતાની આવી હાલત જોઈને પાંચ પુત્રોમાંને ચે. એના પુત્રનું નામ સંકૃતિ.
એના તામ્ર, અંતરિક્ષ, શ્રવણ, વિભાવસુ, વસુ, નરક પાતકી જનાની સજા સારુ યમલેકમાં નિર્માણ
નભસ્વાન, અને અરુણુ નામે સાત પુત્રી હતા તે ક્રોધ કરેલાં, તામિસ્ત્ર, અંધતામિસ, રૌરવ, મહારૌરવ,
કરીને કૃષ્ણ ઉપર ધસ્યા. નરકાસુરને પીઠ નામને કુંભીપાક, કાલસૂત્ર, અસિપત્રવન, સૂકરમુખ, અંધકૃપ
સેનાપતિ પણ એમની જોડે હતેએ બધાંને સૈન્ય કૃમિભોજન, સંદેશ, તપ્તસૂમિ, વજકંટક, શામલિ,
સહિત કૃષ્ણ માર્યાની હકીકત જાણુને નરકાસુર વૈતરણી, પૂયોદ, પ્રણરોધ, વિશસન, લાલાભક્ષ,
જાતે કૃષ્ણ ઉપર ધસી આવ્યા. જ્યારે નરકાસુરની સારમેયાદન, અવિચિ, અયવાન, ક્ષારકર્દમ, રક્ષીગણ
તલવાર નકામી થઈ પડી, ત્યારે એ મોટું ત્રિશૂળ ભજન, શૂલપ્રોત, દશક અવટનિરોધક, પર્યાવર્તન..
લઈને કૃષ્ણ ઉપર ધા. સત્યભામાં પણ ગરુડ ઉપર અને સૂચિમુખ એ નામનાં સ્થળવિશેષ. | ભાગ
હતી. એણે ગભરાઈને કહ્યું કે આ પાપીને મારી ૫૦ ૪૦ અ૦ ૨૬.
નાખે; એટલે કૃષ્ણ સુદર્શન વડે એનું માથું ઉડાડી નરક (૨) વિષ્ણુએ મારેલે એક દાનવ. | ભાર
દીધું. પછી ભૂમિદેવીએ નરકાસુરના પુત્ર ભગદત્તને વને અ૦ ૧૪૨,
કૃષ્ણના પગ આગળ અણીને એને હાથે અદિતિનાં નરક (૩) તેરે સૈહિકેયમાંને એક.
કુંડળ કૃષ્ણને અપાવરાવ્યાં. કૃષ્ણ તે કુંડળ ઈન્દ્રને નરક (૪) મહી દેવીને પુત્ર. એક અસુર.
આપ્યાં, તેમ એની સંપત્તિ પણ એને અપાવી. નરકાસુર અસુરવિશેષ. એ ભૂમિને પુત્ર હતો માટે ત્યાર પછી નરકાસુરે બંદીખાનામાં પૂરેલી સોળ હજાર એને ભૌમાસુર પણ કહેતા. ભૂદેવીએ વિષણુને પ્રસન્ન
કન્યાને છોડાવી. એ કન્યાઓએ પિતાના મન વડે કરીને એને વિષ્ણુતાસ્ત્ર સંપાદન કરી આપ્યું હતું. કૃષ્ણને વયો હોવાથી
કૃષ્ણને વર્યા હોવાથી તેમને દ્વારકા લઈ જવાની એને લીધે એ ઘણે બળાય હતો, એ અસ્ત્ર એણે
ઈરછા કરી. એમણે ભગદત્તને પ્રાયોતિષપુરની પોતાના પુત્ર ભગદત્તને આપ્યું હતું. / ભા. દ્રોણ
- ગાદીએ બેસાડયો. ભગદત્ત ચાર દંતીશળવાળા ચોસઠ અ૦ ૨૯ ૦ એણે દેવને ઘણી પીડા કરીને તેમની હસ્તિઓ, કેટલાક અધો, રથ, તેમ જ ધન વગેરે અને ઇન્દ્રની સંપત્તિ હરણ કરીને પિતાના નજર કર્યું છે, તેમ જ સેળ હજાર કન્યાઓને લઈને પ્રાયોતિષપુરમાં આણી હતી. પિતા ઉપર આવી કૃષ્ણ દ્વારકા આવ્યા. ત્યાં આવીને એ બધી કન્યાઓની પડેલી આ વિપત્તિની વાત ઈંજે કષ્ણને કહી હતી. સાથે વિવાહ કર્યા. | ભાગ દશમ સ્કં૦ અ૦ ૫૯. તેથી કૃષ્ણ પિતાની સ્ત્રી સત્યભામાને સાથે લઈને નરનારાયણ સ્વાયંભુવ મન્વતરમાંના ધર્મ ઋષિને પ્રાયોતિષપુર ગયા. પૃથ્વીએ મેળવેલાં વરદાનમાં મૂતિ નામની ભાર્યાથી વિષ્ણુના અંશથી થયેલો પુત્ર. એક એ પણ હતું કે તું, એની મા, જ્યારે નરવાહન કુબેરનું એક નામ.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org