SearchBrowseAboutContactDonate
Page Preview
Page 301
Loading...
Download File
Download File
Page Text
________________ ધૃતરાષ્ટ્ર ૨૯૨ ધૃતવર્મા આમ બોલીને દુર્યોધન ગયો એટલે વિદુર, વ્યાસ યુધિષ્ઠિરને રાજ્યાભિષેક થયા પછી થોડા સમય અને ગાંધારી એમને સાક્ષીભૂત રાખી, સંજયે સુધી તે વિદુર હસ્તિનાપુરમાં રહેતો. ત્યાર પછી કહ્યું કે હે ધૃતરાષ્ટ્ર, મને લાગે છે કે તારા મનથી કેટલેક કાળ અરણ્યમાં અને કેટલેક કાળ હસ્તિનાપુરમાં કૃષ્ણ એક સામાન્ય માણસ હોય એમ તું માને એમ રહેતા. ત્યાર પછી એણે અરણ્યમાં જારી રહેવા છે, પણ તારી માન્યતા ઝાઝા દિવસ ટકશે નહિ. માંડયું. એક વખત વિદુર ફરતે ફરતો હસ્તિનાપુર યાદ રાખ કે એ તારા કૌરવકુળને કાળરૂપ થઈને આવી ચડ્યો. એણે ધૃતરાષ્ટ્રને બહુ તિરસ્કાર કર્યો. સદંતર નાશ કરશે. માટે કાંઈ વિચાર કર. | એણે કહ્યું કે તમારા સો પુત્ર પાંડવોએ માર્યા છતાં ભાર૦ ઉદ્યો૦ અ૦ ૫૦ થી ૭૦. એમને ઘેર રહી શ્વાન પ્રમાણે ધાન ખાતાં તમને શરમ ' થોડા જ દિવસે પછી ધૃતરાષ્ટ્રની સાથે સમ નથી આવતી? તમને માનાપમાનની લાગણું જ જત કરવા યુધિષ્ઠિરે કૃષ્ણને મોકલ્યા. (૪. કૃષ્ણ નથી. તમે વયે પહોંચી ગયા ! તમારું શરીર ક્ષીણ શબ્દ જુએ.) કૃષ્ણ ત્યાંથી પાછા ફર્યા એટલે મહા થઈ ગયું ! એમ છતાં પણ જીવવાની આશા છૂટતી ભારતના યુદ્ધને આરંભ થયો. યુદ્ધમાં કૌરવ પક્ષના નથી, એ જોઈને મને ઘણું આશ્ચર્ય લાગે છે ! રાજાઓ અને ધૃતરાષ્ટ્રના સેએ પુત્ર મરાયા. ધૃતરાષ્ટ્રને મૂળે તો હસ્તિનાપુરમાં રહેવાને કંટાળા માત્ર કૃતવર્મા, કૃપાચાર્ય અને અશ્વત્થામા એમ આવ્યો હતો, તેમાં વિદુરનાં વજી જેવાં કઠોર વચન ત્રણ જ જણ જીવતા રહ્યા. એ સાંભળીને અને તિરસ્કારથી એના મનમાં વૈરાગ ઉત્પન્ન થયે. ધૃતરાષ્ટ્ર બળીને ખાખ થઈ ગયો. પુત્રના શોકાગ્નિમાં બીજે દિવસે મોટા પરોઢમાં કોઈને કહ્યા કડાવ્યા બળી ગયેલે એ, સોએ છોકરાઓની સ્ત્રીઓ અને વગર એ વિદુરની સાથે હસ્તિનાપુર તજીને નીકળી ગાંધારી સહિત રણભૂમિ પર આવ્યા અને પુષ્કળ ગયે. એના ત્યાગ પછી ગાંધારી અને કુંતી પણ શોક કર્યો. એટલામાં યુધિષ્ઠિર ત્યાં આવી પહોંચ્યું. હસ્તિનાપુર તછ અરણ્યમાં ગયાં. એ બધાને લઈને એણે ધૃતરાષ્ટ્રને વંદન કર્યું અને ધૃતરાષ્ટ્ર અને ધૃતરાષ્ટ્ર હિમવાનું પર્વત પર ગયે. ત્યાં ત્રણ વર્ષ ભેટીને આશીર્વાદ આર્યો. પછી એણે ભીમસેનને સુધી વાનપ્રસ્થાશ્રમમાં રહીને ગાગ્નિથી પોતાને ભેટવા બોલાવ્યો. ભીમ આગળ આવી ભેટવા જતા દેહ ત્યાગી દીધે. એ જ અગ્નિમાં ગાંધારીએ પણ હતું, પણ કૃષ્ણ એને પાછો ખેંચી લીધે, અને પિતાનો દેહ હોમી દીધે. ભાર આશ્રમ૦ અ૦ ૩૯; ભીમના જેવી લેહમય પ્રતિમાં દુર્યોધને તૈયાર કરાવી ભાગ ર્ક. ૧ થી ૧૮. ધૃતરાષ્ટ્ર અંધ હોવા છતાં હતી તે આગળ કરી. એ મૂર્તિને ધૃતરાષ્ટ્ર ભીમને બુદ્ધિ વડે જ સર્વ વિષયને જ્ઞાતા હોવાથી એને વરસે ભીમ જ છે ધારી ક્રોધાન્વિત થઈને એટલા પ્રજ્ઞાચક્ષુ કહેતા. જોરથી ભેટો કે તે ભાંગીને ભૂકે થઈ ગઈ ધૃતરાષ્ટ્ર (૬) ધૃતરાષ્ટ્રનું રૂપ ધારણ કરેલે ઇંદ્ર, એ ભાર૦ સ્ત્રી - અ. ૧૨. ગૌતમને પાળીને મોટો કરેલે હાથી હરણ કરી જ મહાભારતના યુદ્ધ બાદ રાજયાભિષિક્ત થઈ હતી. તે વખતે એની (કૃત્રિમ રૂપધારી ઈદ્ર) અને યુધિષ્ઠિર પિતાના બંધુ સહવર્તમાન રાજ્ય કરતા આ વૃતરાષ્ટ્રની વચ્ચે પુણ્ય-પાપ સંબંધી સંવાદ હતા ત્યારે એણે ધૃતરાષ્ટ્ર અને ગાંધારી બન્નેને થયે હતે. | ભાર, અનુ. ૧૫, પિતાની સાથે જ રાખ્યાં હતાં. યુધિષ્ઠિર એમને ધૃતરાષ્ટ્ર (૭) ક્ષત્રિય સમવંશી અવિક્ષિત વંશત્પન્ન પિતાનાં માતા-પિતાના જેવો જ સત્કાર કરતે જન્મેજયને પુત્ર. • ભાર૦ અ૦ ૧૦૧-૪૪ હતો. આ પ્રમાણે એ પંદર વર્ષ સુધી રહ્યો. એ ધૃતરાષ્ટ્રી તામ્રની કન્યામાંની એક. વાસ દરમ્યાન કેઈ કઈ વખત ભીમસેન મર્મભેદક ધૃતવતી ભારતવષય એક નદી.. વચનથી એને બાળી મૂકતા. આથી એને કઈ કઈ ધૃતવર્મા સૂર્યવર્મા નામના ત્રિગર્તને ભાઈ. | ભાર૦ વખત ત્યાં રહેવા ઉપર તિરસ્કાર આવી જતું. અશ્વ અ૦ ૭૪. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.016088
Book TitlePauranik Kathakosha Part 1
Original Sutra AuthorN/A
AuthorDahyabhai P Derasari
PublisherGranthlok Ahmedabad
Publication Year1988
Total Pages362
LanguageGujarati
ClassificationDictionary & Dictionary
File Size22 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy