________________
અશ્વક
અનુશાલવા
- -
વળી તપસ્વીઓમાં ઉત્તમ અને વેદ-વેદાંગાદિ પહેલે પુત્ર. આ ઋતયુનાં જ અન્વગભાનુ અને અનેક શાસ્ત્રોમાં પારંગત થયેલે એક કૌશિક નામને અનાધષ્ટિ એવાં બીજાં બે નામ હતાં , ભોર૦ આ૦ બ્રાહ્મણ ગામની બહાર નદીના સંગમ સ્થળે રહેતે ૮૪-૮-૧૨. હતું. એણે સર્વદા સત્ય જ બેસવું એવું વ્રત અલ્હન એક વસુ (અષ્ટવસુ શબ્દ જુઓ). આપ, લીધું હતું અને મોટા સત્યવાદી તરીકે પ્રસિદ્ધ હતું. સાવિત્ર એવાં એનાં બીજાં નામો ગ્રંથોમાં મળી
હવે એક સમયે કેટલાક મુસાફર લૂંટારાના આવે છે. આ ત્રાસથી નાસી આવી કૌશિકના આશ્રમમાં વૃક્ષોની અનપ્લેચા એ નામની એક અસરા. (નભસ્ય ઘટામાં સંતાઈ પઠા. ક્રોધાવિષ્ટ બનેલા લૂંટારાઓ શબ્દ જુઓ.) પણ તેમને પગલે પગલે કૌશિકના આશ્રમમાં આવ્યા. અનુયાયી ધ્રુતરાષ્ટ્ર રાજાના સોમાને એક પુત્ર. તપાસ કરતાં પત્તો ન લાગે, એટલે કરિાકને અનુરાધા સોમ-ચન્દ્રની સત્તાવીસ સ્ત્રીઓમાંની એક. પૂછવા લાગ્યા કે હે ભગવન, અહીં ઘણાં માણસો અનુરાધા (૨) નક્ષત્રવિશેષ. આવ્યાં હતાં, તે કયે માગે ગયાં છે ? આપ અનુવસર સંવત્સરોને ભેદવિશેષ | ભાગ ૫–૨૨ સત્યવાદી છે માટે આપને પૂછીએ છીએ; માટે જે ૫-. આપ જાણતા હો તો અમને કહે. ચોરોએ પ્રશ્ય અનુવ્રત શાકીપમાં રહેનારી જાતિવિશેષ. એ એટલે કૌશિકે સત્ય વચન કહી દીધું કે તેઓ પેલાં વાયુની ઉપાસક છે. | ભાગ ૫–૨૦૨૭, વૃક્ષો અને લતાઓની ઝાડીમાં ભરાઈ પેઠાં છે. તે અનુષ્કપ બત્રીસ અક્ષરને છવિશેષ. એ બ્રહ્મદેવસાંભળી લૂંટારાઓ તે વનમાં ગયા. તેમણે એ ના સ્નાયુઓમાંથી નીકળે છે. તે ભાગ ૩-૧૨-૪૫. ભરાઈ પેઠેલા મુસાફરોને પકડી લૂંટીને મારી નાખ્યા અનહાદ કયાધૂને પેટે હિરણ્યકશિપને થયેલા ચાર એમ કહેવાય છે.
પુત્રમાં એક. એની સ્ત્રીનું નામ સુમિ અને એને આ પ્રમાણે કૌશિક બ્રાહ્મણે સત્ય વચનને વળગી પેટે થયેલા વાક્કલ અને મહિષ નામના બે પુત્ર હતા. રહી પાપભરેલી દુષ્ટ વાણી કહી મહા અધમ અવિંદ વસુદેવની બહેન રાજાધિદેવીને તેના પતિ કર્યો હતો, જેથી તે કષ્ટદાયક ઘર નરકમાં પડયો અવંતિરાજ જયસેનથી થયેલા બેમાંને કનિષ્ઠ હતો. આનું મૂળ એ હતું કે સુમધર્મોમાં તે કુશળ પુત્ર. આ વિંદનો ભાઈ હતો. ભારતના યુદ્ધમાં હતો; પરન્તુ સૂક્ષમધર્મોનાં રહસ્યને તે સમજતો ન દુર્યોધનના પક્ષમાં હતા અને અર્જુનને હાથે મરાયો હતું. ભાર૦ કર્ણ૦ અ ૭૨–૩૨–૬૩.
હતા. / ભાર દ્રોણ૦ અ૦ ૨૯. અન્ધક યદુવંશોભવ, કેષ્ટાને પૌત્ર અને અનુને અનુવિંદ (૨) કેકય રાજાના બેમાને કનિષ્ઠ પુત્ર. પુત્ર/હરિવંશ ૧-૩૪; ભાગ- ૯-૧૪.
એ વિંદને ભાઈ હતા. ભારતના યુદ્ધમાં એ પાંડવ અન્ધકારક કૉચની સમીપ આવેલો પર્વતવિશેષ પક્ષમાં હતો. ભાર૦ ભ૦ ૧૨–૨૮,
અનુવિંદ (૩) ધૃતરાષ્ટ્ર રાજના માંને એક પુત્ર, અલ્પકૂપ એકવીસ મોટાં નર્કમાંનું એક.
અનુશાલ્વ સૌભપતિ શાલ્વ રાજાને ભાઈ. પિતાના અબ્ધતામિસ એક મેટું નર્ક,
શાહ નામના ભાઈને કૃષ્ણ માર્યો હતે એ દેષને અનોપમ્યા બાણાસુરની સ્ત્રો.
લીધે એ કૃષ્ણને મારવાનો લાગ જેતે હતા. પાંડઅન્નપૂર્ણા કાશીક્ષેત્રમાંની એક દેવી.
એ અશ્વમેધ કર્યો ત્યારે કૃષ્ણ સ્ત્રીઓ અને પુત્ર અન્વગભાનું સોમવંશી પુરુને પૌત્ર અને રૌદ્રાશ્વના સહ વર્તમાન હસ્તિનાપુરમાં આવ્યા હતા. તે વખતે મિશ્રકેશી નામની અપ્સરાની કુખે જન્મેલા તેય, અનુશાલ્વ પિતાના સુતાર નામના સેનાપતિ પાસે કયુ, કુકણેય, સ્પડયુ, વય, જય, તેજેયુ, સત્યયુ, લશ્કર તૈયાર રખાવી, પોતે સેના સહિત ગુપ્તરૂપે ધર્મો, અને સન્નતેય એ નામના દસ પુત્રોમાંથી હસ્તિનાપુર પાસે આવી રહ્યો હતો. બાતમીદારોથી
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org