________________
દિવાકર
૨૫૦
દીર્ઘતમા
દિવાકર (૨) ગરુડપુત્ર | ભાર૦ ઉ૦ ૧૦૧-૧૪, દીખલાચન સોમવંશી ધૃતરાષ્ટ્રને પુત્ર/ભાર૦ ભાષ્ય૦ દિવાવઝાધ એક બ્રહ્મર્ષિ (૨ કશ્યપ શબ્દ જુઓ.) અ૦ ૯૬ અને ૨૭. દિવિધિ સોમવંશી અનુકુલેત્પન્ન ખાનપાન રાજાને દીપ્તિકેતુ હવે પછી થનારા દક્ષસાવર્ણિ મનુના પુત્રપુત્ર. એને પુત્ર ધર્મરથ અગર બૃહદ્રથ,
માને એક. દિવાદાસ એક બ્રહ્મર્ષિ (ભગુ શબ્દ જુઓ.) દીપ્તિમાન સમવંશી કૃષ્ણને રોહિણીને પેટે દિવાદાસ (૨) સામવંશી આયુના પુત્ર ક્ષત્રવૃદ્ધ થયેલ પુત્ર. રાજાના કાશ્યપ નામના પૌત્રના વંશમાં થયેલા દીપ્તિમાન (૨) હવે પછી થનારા સાવણિ મન્વભીમરથ અથવા ભીમસેન રાજાને પુત્ર, યયાતિકન્યા તરમાંના સપ્ત ઋષિઓ માને એક માધવીની કુખે એને પ્રતર્દન નામે પુત્ર થયા હતા | દીપાદ ભારતવષય તીર્થ. (૩. ગાલવ શબ્દ જુઓ.).
દીર્ઘ પાંડુરાજાએ મારેલે મગધ દેશને રાજા. દિવાદાસ (૩) સોમવંશી પુરુકુલેપન અજમઢના
નીલ નામના પુત્રના દશમાં જન્મેલા વિંધ્યાદીઘીજ હવ એક દાનવ (દનું શબ્દ જુઓ.) રાજાને પુત્ર. એની જોડે જન્મેલી એની બહેન અહલ્યા દીઘ જિહવ (૨) પાતાળમાને એક નાગ ! જેમિ, નામની હતી. એને મૈત્રાયણ અને મિત્રયુ નામે અશ્વ અ૦ ૩૮. બે પુત્ર હતા.
દીજિહવા અશેકવનમાંની એક રાક્ષસી. દિવદાસ (૪) કાશપતિ સદેવ રાજાને પુત્ર એનું દીર્ઘતમસ ગૌતમાંગિરસમાંનું એક કુલ ( ૩. અંગિરા દિવોદાસ એવું નામ છતાં એને એના બાપના શબ્દ જુઓ.) નામ ઉપરથી સૌદેવ પણ કહેતા. એણે ઇંદ્રના દીર્ઘતમા એક બ્રહ્મર્ષિ. એ ઉશિજ ઋષિને મમતા અનુગ્રહ વડે ભાગીરથીના ઉત્તર તીરે અને ગોમતીની નામની સ્ત્રીને પેટે થયેલો હતો. ચાલુ મનવંતરમાંના દક્ષિણ તીરે વારાણસી નામે નગરી વસાવી હતી. બૃહસ્પતિને ભત્રીજો હેઈને જન્માંધ હતે. એની હૈહયકુળના રાજાએ એને ઘણે ત્રાસ આપ્યું હતું, સ્ત્રીનું નામ પ્રદુષી હતું. સોમવંશી અનુકુલોત્પન્ન તે ઉપરથી એ ભારદ્વાજ ઋષિને શરણે ગયો હતો. બલિરાજાએ એનાથી પિતાના ક્ષેત્રમાં – બલિની સ્ત્રીને એણે જઈને પ્રાર્થના કરી કે હેહને છતે એ પેટે – અંગ, વંગ, કલિંગ સુહ્મ, અને અંધ પુત્ર મને આપે. ભારદ્વાજે એની પાસે પુત્રકામેષ્ટિ એમ છ પુત્ર ઉત્પન્ન કરાવ્યા હતા. એને કેટલાક યજ્ઞ કરાવ્યું. એથી એને પ્રતર્દન નામે પુત્ર થયો. દાસીપુત્ર પણ હતા. | મત્સ્ય અ૦ ૪૮. મહાપ્રતર્દને આગળ જતાં હૈહયોને જીતી એને સુખી ભારતમાં એને કાશિરાજને અને વેદમાં ઉચાટ્યકર્યા હતા. (પ્રતર્દન શબ્દ જુઓ.)
ને પુત્ર કહ્યો છે. પુરાણમાં એને ઉતથ્ય અને મમતાને દિવ્ય સમવંશી યદુકુલેત્પન્ન સાત્વરાજાના પુત્ર
પુત્ર કહ્યો છે. ઔયશ્ય અને મામતેય એવાં એનાં માંને એક
નામો હોવાથી એ પાછળના વંશને હોય એ દિવ્યકટપુર અમર પર્વતની દક્ષિણ બાજુએ એક
વધારે સંભવે છે. એ જન્મતઃ અંધ હતે પણ
અગ્નિની કૃપાથી દેખતો થયે હતે. | ઋવેદ ૩ દિશા ભારતવર્ષીય એક નદી.
મં૦ ૧૨૮; ભાર૦ આદિ અ૦ ૧૧૩; ભાર દિષ્ટ સૂર્યવંશી વૈવસ્વત મનુના પુત્ર માને એક. એના સભા અ૦ ૭ને ૨૧. પુત્રનું નામ નાભાગ.
દીર્ઘતમા (૨) સેમવંશી આયુકુલોત્પન્ન ક્ષત્રદીપક ગરુડને પત્ર.
વંશના રાષ્ટ્ર રાજાને પુત્ર. એના પુત્રનું નામ દીપ્તકીર્તિ સ્કન્દ | ભાર૦ વન અ૦ ૨૩૩. ધવંતરિ રાજા.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org