________________
ત્રિપુરા
૩૪
ત્રિમૂર્ધા
આ પ્રમાણે ગોઠવણ કરી મયાસુરે બધા અસુરોને ત્રિભાનુ સમવંશી તુર્વસુકુળના ભાનુમાન રાજાને કહ્યું કે તમે લોકે અહીં જ રહે. તમારે દેવોને રસ્તે પુત્ર. એના પુત્રનું નામ કરેધમ. જવુંયે નહિ. ઉન્મત્તપણથી આચારહીન થવું નહિ. ત્રિભુવન ત્રણ લેક. સ્વર્ગ, મત્યુ (ભૂમિ) અને પાતાળ ઈશ્વરપાસનાને અનાદર કરે નહિ. એમ ઘણું કાળ એ ત્રિલેક પણ કહેવાય છે. સુધી બધા સ્વસ્થ રહ્યા.
ત્રિમૂત્તિ ઇન્દ્રપ્રમાદિ નામના ઋષિનું બીજું નામ. પરંતુ દૈવને લઈને તેમનામાં વિપરીત બુદ્ધિ ત્રિમૂત્તિ (૨) વેદમાં અગ્નિ, વાયુ અને સૂર્ય એ ઉત્પન્ન થઈ અને ઉપર કહેલા બધા નિયમો ધીરે
ત્રણનાં નામનો ઉલ્લેખ છે. પાછલા કાળમાં એને ધીરે તજવાને આરંભ કર્યો. આ ઉપરથી બધા
બદલે બ્રહ્મા, મહેશ (શિવ) અને વિષ્ણુએ ત્રિમૂર્તિ દેવો બ્રહ્મદેવ પાસે ગયા. બ્રહ્મદેવ બધાને લઈને
મનાઈ છે. ઉત્પાદક, સંહારક અને પોષક શક્તિઓ. મહાદેવ પાસે ગયા અને અસુરોનાં કૃત્ય તેમને
બ્રહ્મા રજોગુણની મૂર્તિ છે. ઇરછા – કામ – જે વડે નિવેદન કર્યા.
દુનિયા અસ્તિત્વમાં આવી. શિવ – મહેશ – એ તોમહાદેવે એ ઉપરથી પૃથ્વીને રથ કલ્પી બ્રહ્મદેવને
ગુણની મૂર્તિ છે. દુનિયાને સંહાર – નાશ કરનાર સારથિ કપ્યા. બીજા અન્ય દેવને જે જે સ્થાને
છે, અને વિષ્ણુ સત્ત્વગુણની મૂર્તિ છે. દયા અને જના હતા તે કપી વિષ્ણુને બાણ કય્યા. પછી
ભલાઈ વડે જગતને બચાવે છે– નિભાવે છે. ત્રણે જ્યારે પુષ્ય નક્ષત્ર આવ્યું અને બધાં શહેરો એક
એકબીજામાં રહે છે અને ત્રણે મળીને એક જ છે. ક્ષણભર સમસૂત્ર સ્થિતિમાં આવ્યો કે તે ક્ષણ સાધીને
વેદમાં પણ ત્રણ હોઈ એક જ છે એમ કહ્યું છે. મહાદેવે ત્રણે પુરને નાશ કર્યો. એ પુરના અધિ
એ બધા – ત્રણે – આશ્રિત છે, કેમકે ત્રણે સર્વાત્મા – પતિએ મરણ પામ્યા, એટલે બીજા દેએ અન્ય
પરમાત્મામાં જ રહ્યા છતાં એક જ છે. અસુરને મારી નાખ્યા. પોતે પરમ નિયમશાળી
ખ્રિસ્તી ધર્મશાસ્ત્રની બાપ, દીકરો અને પવિત્ર અને ઈશ્વર પાસક હેવાથી મયાસુર એકલે બચ્ચે.
આત્માની ત્રિપુટી, તે જુદા છતાં એક જ હોઈ, આ ત્રિપુરાખ્યાન જુદાં જુદાં પુરાણમાં હાઈને એક્તા જ છે, એ માન્યતા આ મતની સાથે સરખાવાય. પુરાની સ્થિતિ, અધિપતિઓનાં નામ વગેરેમાં ફેરફાર પદ્મપુરાણુ વૈષ્ણવ ગ્રન્થ હોઈ એમાં વિષ્ણુને પડે છે. પણ પુરની કુલ સંખ્યામાં બધાં પુરાણેની પ્રધાનપદ આપ્યું છે. પિતાની ઈચ્છાથી તે ત્રણ હકીકત મળે છે. આ વાત લક્ષમાં લઈને જુદાં જુદાં સપ થયા એમ કહ્યું છે. જગત નિર્માણ કરવાને પુરાણની બધી હકીકત સપ્રમાણ ન ગણતાં ભારતમાં તેમણે પોતાના જમણા પડખાને બ્રહ્મા બનાવ્યા. કહેલા ત્રિપુરાખ્યાનને જ અમે મુખ્ય ગણ્યું છે. | જગતના પાલનાથે પોતાના ડાબા પડખાને વિષ્ણુ ભાર૦ કર્ણ૦ અ૦ ૨૪–૨૭; ભાર૦ અનુ૦ અ૦ અને શરીરના મધ્યભાગને સંહારક શક્તિ તરીકે ૨૬૫; ભાગ ૭ અંધ૦ અ૦ ૧૦; મસ્યપુરાણ | શિવ બનાવ્યું. કેઈ બ્રહ્માની, કઈ શિવની અને અ૭ ૧૩૦–૧૩૭,
કેઈ વિષ્ણુની પૂજા કરે છે, પણ શ્રદ્ધાળુઓએ ત્રિપુરા ઋગ્વદનું ઉપનિષત,
એમનામાં ભેદ ગણવો નહિ. ત્રિમૂર્તિ એક શરીર ત્રિપુરાતપન અથર્વવેદપનિષત.
અને ત્રણ મસ્તકવાળી બનાવાય છે. જમણું મુખ ત્રિપુરી નગરી વિશેષ. | ભાર૦ વન અ૦ ૨૫૫, વિષ્ણુનું, મધ્ય બ્રહ્માનું અને ડાબું શિવનું. વર્ત. ૦ ૧૦.
માન સમયમાં બ્રહ્માની પૂજા ગૌણ થઈ છે. ત્રિમૂર્તિત્રિબંધન નિબંધન રાજાનું બીજું નામ. . માંના બે – શિવ અને વિષ્ણુ – ત્રિમૂર્તિની શક્તિવિભાગ બગડાની અંકસંજ્ઞાવાળા મહેંદ્ર પર્વતમાંથી યુક્ત ધરાઈ સર્વત્ર પૂજાય છે. નીકળતી નદી.
ત્રિમૂર્ધા રાવણને પુત્ર.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org