________________
જમદગ્નિ
૨૧૪
જયંત
ક્રોધરહિત થયો કે સહસ્ત્રાર્જુનના પુત્રોએ આવીને જય (૫) સોમવંશી આયુકુલેત્પન્ન ક્ષત્રવૃદ્ધિ વંશના માર્યો, છતાં એને ક્રોધ ધરાધરી આવ્યું નહિ. સંજય રાજાને પુત્ર. એને પુત્ર તે કૃત.
એક સમયે ક્રોધદેવે ધાર્યું કે આણે તે મને જય (૬) સમવંશી આયુપુત્ર ક્ષત્ર દ્વવંશના સંસ્કૃતિ નિશ્ચયાત્મક છોડો કે કેમ તે જોઉં. પછી જમ- રાજાનો પુત્ર. એને પુત્ર ક્ષત્રધર્મા. દગ્નિના આશ્રમમાં પિતૃતિથિ હતી ત્યારે એણે જય (૭) સામવંશી નહુષપાત્ર પુરુના વંશના રૌદ્રા સપરૂપ ધારણ કરીને પિતરને માટે કરેલા દૂધપાકમાં કુળના મન્યુ રાજાના પાંચમાંનો બીજે. પિતાનું ઝેર નાખી તેને બેટો. પછી ઋષિને જય (૪) શુક્રાચાર્યને પીવરીથી થયેલા પાંચમાંનો પિતે શું કર્યું હતું તે કહ્યું. પણ ઋષિને ક્રોધ ન કનિષ્ઠ પુત્ર. આવતાં ક્રોધદેવને એટલું જ કહ્યું કે આ અપરાધ જય (૮) સોમવંશી યદુકુલેત્પન્ન સાત્વત વંશના તે પિતૃદેવને કર્યો છે. આથી ક્રોધદેવે સંતુષ્ટ થઈ સાત્યકિના દસ પુત્રોમાંનો મોટો. એ ભારતના યુદ્ધમાં દૂધપાક પ્રથમ જે નિર્વિષ કર્યો અને અંતર્ધાન મરણ પામ્યો હતો. પામે. (૧ ક્રોધ શબ્દ જુઓ.)
જય (૧૦) સોમવંશી યદુત્પન્ન સાત્વત વંશના એક સમયે કાર્તવીર્યને પિતાની સેના સહિત કંકને કાણકાથી થયેલા બે પુત્રોમાં બીજે. જમદગ્નિના આશ્રમમાં આવ્યો હતો. પિતાની જય (૧૧) સોમવંશી યદુકુલેત્પન્ન કૃષ્ણને ભદ્રાની પાસે કામધેનું હોવાથી ઋષિએ સઘળાનું ઉત્કૃષ્ટ કુખે થયેલે પુત્ર. પ્રકારે આતિથ્ય કર્યું. આ જોઈને એણે બળાત્કારે જય (૧૨) ધૃતરાષ્ટ્ર પુત્ર. એને ભીમસેને યુદ્ધમાં માર્યો કામધેનુ લઈ લીધી; તે પણ એમને ક્રોધ આવ્યો હતો. | ભાર૦ દ્રોણુ અ૦ ૧૩૫. નહિ, કાર્તવીર્યની પાસેથી પરશુરામે પોતે કામધેનુને જય (૧૩) એ નામને પાંડવ પક્ષને રાજા જેને કણે છોડાવી આણ પાછો આશ્રમધર્મ ચાલુ કર્યો. માર્યો હતો. | ભાર૦ કર્ણ૦ અ પક.
પરશુરામે કાર્તવીર્યને માર્યો હતો તેનું વેર જય (૧૪) બ્રહ્મસાણિ મન્વન્તરમાં થનારા સપ્ત રાખીને તેના પુત્રોએ પરશુરામ આશ્રમમાં ન હોય ઋષિઓમાંને એક. એ લાગ સાધીને જઈને જમદગ્નિને કાપી નાખ્યા. જય (૧૫) શ્રી મહાભારત મહાકાવ્ય તે જ. | ભાર ભાર૦ વન અ૦ ૧૧૬,
સ્વર્ગ ૫–૫૩. પરશુરામે એમને પુનઃ સજીવન કર્યા અને પૃથ્વી જય (૧૬) વિરાટ નગરમાં યુધિષ્ઠિરે રાખેલું ગુપ્ત નિ ક્ષત્રિય કરવાની પ્રતિજ્ઞા લીધી. (પરશુરામ શબ્દ નામ ભાર૦ વિ૦ ૭-૬૬, ૨૧-૧૯. જુઓ.).
જય (૧૭) યમની સભાને એક ક્ષત્રિય. | ભાર જમદગ્નિ (૨) એ જ કુળના એ નામને બીજા એક
સ૦ ૯-૧૫. ઋષિ. (૩. ભગુ શબ્દ જુઓ).
જયંત એક રુ. ભારતમાં કહેલા રુદ્રોમાં ક્યા રુદ્રનું જય વિષ્ણુના પ્રસિદ્ધ બે દ્વારપાળામાં એક (જયવિજય શબ્દ જુઓ)
આ બીજું નામ હતું તે કહી શકાતું નથી. જય (૨) ઉત્તાનપાદ વંશના યુવના પુત્ર વત્સરને જયંત (૨) એક રુદ્રગણુ.
સ્વવી થિ નામની સ્ત્રીને પેટે થયેલા છ પુત્રોમાનો જયંત (૩) ઇન્દ્રને પુત્ર. બાર આદિત્યમાંના ઈન્દ્રના નાને.
ત્રણ પુત્રોમાં એક જય (૩) વિદેહવંશના શ્રુત નામના જનકને પુત્ર. જયંત (૪) ધર્મ ઋષિને મરુત્વતીને પેટ થયેલા બે એના પુત્રનું નામ વિજય જનક,
પુત્રોમાંને એક. જય (૪) ઉર્વશીને સોમવંશી પુરુરવા રાજાથી થયેલા જયંત (૫) દશરથ રાજાના અષ્ટ પ્રધાને માંને એક. છ પુત્રેમાને કનિષ્ઠ. એને મિત નામે પુત્ર હતા. | વા૦ રા. બાલ૦ ૦ ૭.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org