SearchBrowseAboutContactDonate
Page Preview
Page 204
Loading...
Download File
Download File
Page Text
________________ ચંદ્રભાનું ૧૫ ચંદ્રહાસ ચંદ્રભાનુ કૃષ્ણને સત્યભામાની કુખે થયેલા પુત્રમાંને દયાળુ હેવાથી એ એને કતલકાપુરીમાં લઈ ગઈ એક. અને ત્યાં લોકેાને ઘેર દયણું-ખોયણું કરી એનું ચંદ્રમસતીથS ભારતવર્ષીય તીર્થ અને પિતાનું પેટ ભરતી હતી. આમ ઘણો કાળ ચંદ્રમા ભારતવર્ષીય નદી. જતાં જાણે દૈવને એને આટલુંયે સુખ મળે એ ચંદ્રમા (૨) દક્ષિણ સમુદ્ર તીરે રહેનાર એ નામને ન ગમતું હોય એમ એની ધાવનું અકસ્માત મૃત્યુ એક ઋષિ. (સંપાતિ શબ્દ જુઓ.) થયું. પછી એના કષ્ટનું શું પૂછવું ? એ બિચારો ચંદ્રવતી દસ પ્રચેતાને મારીષાને પેટે થયેલી કન્યા, ગરીબ થઈને શહેરમાં ફર્યા કરે. કેઈ કાંઈ આપે તે પ્રાચેતસ દક્ષની બહેન ખાય અને ગમે ત્યાં પડી રહે. ચંદ્રવતી (૨) એક નદી. શહેરમાં એ આવી રીતે ગુજારો કરતો હતો તેવામાં ચંદ્રવર્મા ભારતના યુદ્ધમાં આવેલ કાંજ દેશને સામાન્ય રાજા / ભાર૦ આદિ અ૦ ૬૭. ધૃષ્ટબુદ્ધિ નામના ત્યાંના પ્રધાનને ત્યાં એક દિવસ બ્રહ્મભોજન થતું હતું, ત્યાં અન્ન માગવા ગયો. ચંદ્રવશ ભારતવર્ષીય નદી. ભોજનની વ્યવસ્થા કરનારાએ એને જમવા સારુ ચંદ્રવાહ કયુ રાજાનું બીજુ નામ. ત્યાં રાખ્યો. બ્રહ્મભોજન પૂરું થતાં બ્રાહ્મણે દક્ષિણ ચન્દ્રવિજ્ઞ કલિયુગમાં બહુ નામના રાજવંશના વિજયને પુત્ર | ભાગ ૧૨-૧-૨૭. અને પાનસેપારી લઈને વિદાય થયા. તે વખતે ચંદ્રશુક્ર છે તેમણે ધૃષ્ટબુદ્ધિને આશીર્વાદ આપ્યા અને કહ્યું કે ચંદ્રશુકલ ( આઠ ઉપદ્વીપમાં એક. (અષ્ટઉપદ્વીપ આ અનાથ છોકરાનું પાલન કર. એથી તારું કલ્યાણ શબ્દ જુએ.) થશે. શી રીતે, એમ જે પૂછતે હેય તે સાંભળ. ચંદ્રસેન સિંહલદીપને રાજા. બગડાની સંજ્ઞાવાળી આ છોકરે આગળ જતાં તારે સ્વામી – ઉપરી મંદોદરીને પિતા. થવાને છે. બ્રાહ્મણે આમ કહીને ગયા. ધૃષ્ટબુદ્ધિને ચંદ્રસેન (૨) ભારતયુદ્ધમાં દુર્યોધનના પક્ષને એક આ અનાથ બાળક પર પ્રીતિ ઉત્પન્ન થવી જોઈતી રાજા / ભા. ઉદ્યો- અ. ૧૭૧. હતી, તે તે એક કેરણે રહ્યું, પણ એના દુર્દેવને ચંદ્રસેન (૩) પાંડવ પક્ષને એક રાજ. એના રથના લીધે એના મનમાં આ બાળક પર ઠેષ ઉત્પન્ન અને ચંદ્રના જેવા વણના હતા | ભાર૦ દ્રોણ થયું. એણે તરત જ ચાણ્ડાને બોલાવી આ અo ૨૩, છે એને રાત્રિયુદ્ધમાં અશ્વત્થામાએ માર્યો છોકરાને અરણ્યમાં લઈ જઈને મારી નાખવાની આજ્ઞા હતો ! ભાર૦ ૦ ૦ ૧૫૬, કરી. હુકમ પ્રમાણે એ લેકે આ છોકરાને (ચંદ્રચંદ્રસેન (૪) હંસવજ રાજાને ભાઈ. હાસને) અરણ્યમાં લઈ ગયા અને મારવાની અણુ પર ચંદ્રસેના એક અસુર સ્ત્રી. હતા, તેવામાં એણે વિષ્ણુ પરમાત્માની સ્તુતિ ચંદ્રહર્તા સિંહિકાપુત્ર. (૧ સૈહિકેય શબ્દ જુઓ.) આરંભી. એ ઉપરથી અને છોકરાનું સુંદર રૂપ જોઈને ચંદ્રહાસ કેરળના સુધાર્મિક નામના રાજાને પુત્ર. દયા ઊપજી એટલે એમણે એની છઠ્ઠી આંગળી કાપી એ રૂપે ઘણે સુંદર, સર્વ સુલક્ષણો હતો. પરંતુ લીધી અને છોડી મૂકે, શહેરમાં આવી ધૃષ્ટબુદ્ધિને એને જન્મ મૂળ નક્ષત્રમાં થયો હતો અને એના ડાબા કાપેલી આંગળી બતાવીને એને માર્યો છે એ દેખાવ પગને છઠ્ઠી આંગળી હતી. તેમ જ એને જન્મ કરી પિતાપિતાને ઘેર ગયા. ધૃષ્ટબુદ્ધિને પણ સંતોષ થતાં જ એના પિતાને શત્રુઓએ મારી નાખે થયો અને એ સ્વસ્થતાથી જીવન ગાળવા લાગ્યો. હતો. એની માતાએ પિતાની જોડે સહગમન કર્યું, અહીં ચંદ્રહાસ, છઠ્ઠી આંગળી કપાયાની વેદનાથી એટલે સતી થઈ બળી મૂઈ હતી. આમ થવાથી એ વ્યાકુળ બનીને વગડામાં રખડે છે. એની અપનિરાશ્રિત થઈ ગયો હતો. પણ એની ધાવ બહુ શુકનિયાળ છઠ્ઠી આંગળી જવાથી એનું નસીબ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.016088
Book TitlePauranik Kathakosha Part 1
Original Sutra AuthorN/A
AuthorDahyabhai P Derasari
PublisherGranthlok Ahmedabad
Publication Year1988
Total Pages362
LanguageGujarati
ClassificationDictionary & Dictionary
File Size22 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy