________________
સુખે રહે. દુર્યોધને યુદ્ધ કરવાને જે રાજાઓને કન્યા ગુણુકેશીની કથા ધૃતરાષ્ટ્રને સંભળાવી. એકઠા કર્યા છે તેઓ યુદ્ધ કરશે, પરંતુ આ યુદ્ધ એમણે કહ્યું કે અભિમાન ધરીને યુદ્ધ કરવા પ્રવૃત્ત સારું નથી, કારણ કે તેમાં ઘણું જીવોને નાશ થશો નહિ અને જો યુદ્ધ કરવા જશો તે તમને થશે. માટે મને લાગે છે કે યુદ્ધ થવા જેટલે મરતબે ખેદ થશે. (ગુણુકેશી શબ્દ જુઓ.) તમે આ વાત પહેચવા નહિ ઘો. આવેલા રાજાઓ
કરવ ઋષિનું આવું ભાષણ થયા પછી નારદે પિતાને ક્રોધ શાન્ત કરી, તેમ જ તમારા તરફથી
ધૃતરાષ્ટ્રને કહ્યું કે કાંઈ પણ કામ કરીએ તેમાં વસ્ત્રાલંકારથી પૂજાઈ પિતપોતાના નગર પ્રતિ પ્રસંગ જોઈને તે પ્રમાણે જ વર્તવું જોઇએ. બહુ જશે. સહેજ વિચાર કરશે તે તમને સમજાશે કે આગ્રહી થવામાં માલ નથી. એ વાત ઉપર એમણે પાંડવોને તલમાત્ર પણ અપરાધ નથી. વિના એને ગાલવનું ચારિત્ર્ય કહી સંભળાવ્યું (૩. ગાલવ કારણે ભીમસેનને વિષ દેવામાં આવ્યું છે, લાક્ષા- શબ્દ જુઓ.) તેમ જ અભિમાન એ બૂરી ચીજ છે ગૃહમાં એમને બાળી મૂકવાનો પ્રયત્ન કરવામાં એ ઉપર યયાતિ રાજા સ્વર્ગમાંથી પતન શી રાત આવ્યો એ, પાંડવોએ પિતાના પરાક્રમને બળે પામ્ય એ કહી સંભળાવ્યું. (યયાતિ શબ્દ જુઓ.) મેળવેલી સંપત્તિ ધૂત રમવાને મિષે કપટથી હરણ
આ બધું સાંભળીને ધૃતરાષ્ટ્ર કહ્યું કે કૃષ્ણ ! તમે કરવામાં આવી એ, દ્રૌપદીનું અપમાન કરવામાં અને આ બધા મહાનુભાવ ઋષિઓએ જે જે કહ્યું આવ્યું છે અને એવા બીજા અપરાધે જોવા જઈએ એ અક્ષરશઃ ખરું છે. મારા મનમાં પણ સલાહ તે તે બધા તમારા તરફથી થયા છે. આમ છતાં
કરવી એ જ ઈચ્છા છે. પરંતુ આ દુષ્ટ દુર્યોધન પણ સત્ય અને શાંતિને વળગી રહીને પાંડવોએ મારું કહ્યું કાને જ ધરતા નથી. માટે તમે એને તેર તેર વર્ષ સુધી આપદા ભોગવી છે. અરે, હજુ
કાંઈ કહી જુઓ. પણ તમારે વિષે એમની પૂજ્ય બુદ્ધિ કાયમ રહી
આ સાંભળી કૃષણે દુર્યોધન પ્રતિ કહ્યું કે હે છે. આવા સન્માર્ગ વતી, પરાક્રમી અને સદ્ગણી
દૂર્યોધન ! પાંડવોને અડધું રાજ્ય આપવું એ યથા
ન્યાય છે અને એમ કરવાથી તને કશી માનહાનિ પાંડવોને તમારે અગર તમારા પુત્રોએ દેષ કરો
પણ થતી નથી. કેમ નથી થતી એ જે જાણવું ઉચિત નથી. માટે તમે સ્વચ્છ હૃદય કરી તમારા
હેય તે સાંભળ કે ધૃતરાષ્ટ્ર પોતે મહારાજા રહેશે પુત્રોને વાર. મારું આટલું કહ્યું નહિ સાંભળો,
અને હાલ છે તેમ યુવરાજપદે જ રહીશ. અગર એમ મનમાં સમજતા હશો કે પાંડવોએ કેવા
માટે પાંડવોથી નિરર્થક વેર વધારીશ નહિ. તારા ભયયુક્ત થઈને સમજૂતિ માટે કહેણ કહાવ્યું છે,
પિતાના પક્ષના ભીષ્માદિ મેટા મોટા રેહા છે તે હું કહું છું કે તેમ નથી. પાંડવ યુદ્ધ કરવા
તેઓ સલાહ કરવા જ ઈચ્છે છે. માત્ર કર્ણ, સૌબલા તૈયાર જ છે એ નક્કી માની લેજો. | ભાર ઉદ્યોગ
જેવા કેવળ ક્ષુદ્ર છે તે જ સલાહ ઈરછતા નથી. અ૦ ૯૫.
આવાઓની હું કે તું માની બેઠા છે કે હું પાંડવોને કૃષ્ણનું ભાષણ સાંભળીને સભામાં બેઠેલા ઋષિઓ
છતીશ. પણ પાંડવો એક કરતાં એક અધિકાધિક અને રાજાઓ રેમાંચિત થયા; પણ કઈ કંઈ
પરાક્રમી છે. એમની જોડે વેર બાંધીને તું ઊગરીશ બેલ્યું નહિ. સભામાં જામદન્ય હતા, તેમણે
એ કદીયે બનનારું નથી. આના કર ધરાષ્ટને દંભોદ્દભવ રાજાને ઇતિહાસ કહી પોતાનાં માબાપનું કહ્યું માન અને યુદ્ધની વાત સંભળાવીને કહ્યું કે હું ધૃતરાષ્ટ્ર ! અજુ ન અને પડતી મૂક, જેથી બધાંનું કલ્યાણ થાય. | ભાર૦ કૃષ્ણ એ નરનારાયણ જ છે, માટે એમની જોડે ઉદ્યો. અ. ૧૨૪. સલાહ કરવાથી તારું કલ્યાણ થશે. ? ભાર ઉદ્યોગ, કૃષ્ણનું ભાષણ થઈ રહ્યા પછી ભીષ્મ, દ્રોણ અ૦ ૯. પછી કણ્વ ઋષિએ માતલી અને એની એમણે પણ દુર્યોધનને એ જ ઉપદેશ કર્યો અને
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org