________________
રાત
૧૫૪
કૃતિનું
પુત્ર. એણે હિરણ્યનાભ પાસેથી પ્રાપ્ય નામની છ કવી કૃષ્ણપયન પુત્ર શુક્રની કન્યા. એનું બીજુ સંહિતાઓ સંપાદન કરી હતી. એના પુત્રનું નામ નામ કીર્તિમતી હતું. એ અજમોઢ કુળના નીપ નીપ રાજા હતું. | ભાગ ૮ રૂં. અ૦ ૨૧. અથવા અણુહ રાજાની સ્ત્રી હતી. એને બ્રહ્મદત્ત કૃતિ (૫) સોમવંશી પુરુકુલેત્પન્ન અજમીઢ રાજાના નામે પુત્ર હતા. કુરુપુત્ર સુધનું વંશમાં જન્મેલા યવન રાજાને પુત્ર. કૃપા ઉત્તાનપાદના પુત્ર ધ્રુવને પૌત્ર. શિષ્ટના ચાર
પુત્રો પૈકી મેટ. એને પુત્ર તે ઉપરિચર વસુ. કૃતિ (૬) ભારતના યુદ્ધમાં દુર્યોધનના પક્ષનો એક કુપ (૨) ગૌતમકુળના શરઠાન ઋષિ તપ કરતા રાજ. એના પુત્રનું નામ રુચિપ હતું.
હતા, તેનું તપ ભંગ કરવા ઇન્દ્ર જાનપદી નામની કૃતિ (૭) જ્યાધુપુત્ર સુહૃદની પત્ની. એને પુત્ર પંચજન
અસરા મોકલી હતી. એને જોઈને એમનું રેત કૃતી તે જ ! ભાગ ૬–૧૮-૧૪.
પતન થયું, તેમાંથી ઉત્પન્ન થયેલા જોડકામાં કૃતિ (૮) કયાધુપુત્ર સુદની પત્ની કૃતિ તે જ.
પુત્ર. આ જોડકાનું શતનું રાજાએ કૃપા કરીને. કૃતિ (૯) વસુપુત્ર વિશ્વકમ્પની પત્ની. ચાક્ષુષ નામને
પાલન કર્યું હતું, તે ઉપરથી પુત્રનું નામ કૃપ છઠ્ઠો મનુ એને ઉદરે જમ્યો હતો. ભાગ
અને કન્યાનું નામ કૃપી પડયું હતું | ભાગ ૨
૪૦ અ૦ ૨૧. –૬–૧૫.
એ શરદાન ઋષિને પુત્ર એટલે શારદ્વાન અને કૃતિ (૧૦) કયાધુ પુત્ર સંહાદની સ્ત્રી. પંચજન
ગૌતમકુળને માટે ગૌતમ કહેવાતા. આગળ જતાં દૈત્યની માતા
એ ધનુર્વિદ્યામાં ઘણે નિપુણ થયે. દ્રોણાચાર્યની કૃતિમાન સોમવંશના પુરુકુળના દેવમીઢ અથવા
પહેલાં કરવપાંડવોને ધનુર્વિદ્યા એ જ શીખવતો દિમીઢ રાજાના પુત્ર વીનરને પુત્ર. એનું બીજુ
હતા. ભારત વખતે એ દુર્યોધનના પક્ષમાં હતા. નામ ધૃતિમાનું પણ હતું. એના છોકરાનું નામ
બધા કૌરવો મરણ પામ્યા હોવાથી પાંડવોએ એને સત્યધૃતિ.
આશ્રય આપ્યો હતો. તે ભાર૦ સ્ત્રી અ૦ ૧૧.૦ કતિરથ વિદેહવંશના પ્રદીપક જનકને પુત્ર. એનું
એ ચિરંજીવી હોવાથી પિતાના શરધાન એ નામથી નામ કીર્તિરથ હતું. એના પુત્રનું નામ દેવમીઢ
જ સાવ િમવંતરમાં થનારા સપ્ત ઋષિઓમાંને જનક હતું.
એક થશે. એના પિતા કાંઈ ચિરંજીવી નથી. કતિરાત વિદેહવંશના મહાવૃતિ જનકને પુત્ર. એનું
કૃપા ભારતવષય ભરતખંડસ્થ નદી (શક્તિમાન બીજું નામ કીર્તિમાન હતું. એના પુત્રનું નામ
શબ્દ જુઓ.) મહારોમા હતું.
કપાચાર્ય કૃપનું જ નામ. કયુ સોમવંશી પૂરુકુળાત્પન રૌદ્રાશ્વ રાજાના દસ
કમી કૃપાચાર્યની ભગિની. એને શારહતી પણ પિકી પુત્ર.
કહેતા. (કૃપ શબ્દ જુઓ.) એ દ્રોણાચાર્યને પરણી કતીજા સોમવંશી યદુપુત્ર સહસ્ત્રજિતના વંશના ઘનક હતી અને એને અશ્વત્થામા નામે પુત્ર હતા. રાજના ચાર પુત્રમાંથી
કમિભાજન એક નરક છે. કૃત્તિકા પ્રાચેતસ દક્ષે તેમને આપેલી સત્તાવીસ મી એક નદી | ભાર૦ ભીષ્મ અ૦ ૯. કન્યામાંની એક.
કશ બુંગિ ઋષિના મિત્ર-સખા / ભાર આ૦ ૪૦-ર૦ કૃત્તિકા (૨) (છો કાર્તિકેય શબ્દ જુઓ) કાતિ- કૃશક સવિશેષ. / ભાર ઉ૦ ૧૦૩–૧૫ કેયની માતા.
કૃશતનું એક ઋષિવિશેષ. કુશ તે જ. (કૃષ શબ્દ જુઓ.) કૃત્યા ભારતવષય નદી / ભાર૦ ભીષ્મ અ૦ ૮, કૃશતનું (૨) એક ઋષિ. તેઓ પ્રતિગ્રહ કરવાનું તજ કૃત્વા કૃત્વી તે જ. (હવે પછીને શબ્દ જુઓ.) દઈ પિતાને કાળ કેવળ તપાચરણમાં ગાળતા હતા
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org