________________
કામ
૧૨૭
કામકાથન
હેવાથી, બધા દેવાની વિનંતી ઉપરથી કામે અવતાર, તમારે પ્રદ્યુમ્ન અને આ એની પૂર્વશંકરનું ચિત્ત સમાધિમાંથી ચળાવી પાર્વતીની જન્મની સ્ત્રી રતિને અવતાર અને હાલની સ્ત્રી, જોડે લગ્ન કરવા તરફ પ્રેરવાનું મહાભારત કાર્ય માયાદેવી, કહી રુકિમણીને સેં. માથે લીધું. આ દુર્ઘટ કામમાં પિતાના જીવનીયે જેમ પુરમાં સૌંદર્ય માં કામથી કેઈ અધિક હાનિ થવાને સંભવ છતાં, પરમાર્થ તરીકે નથી, તેમ જ સ્ત્રીમાં સૌંદર્યમાં રતિથી કોઈ શંકર ભગવાન પર જય મેળવવા પિતાનું બાણ ચડિયાતું નથી. કામ ઘણું જ સ્વરૂપવાન અને સંધાન કર્યું. ભગવાનના ચિત્તમાં ક્ષોભ થયો અને સોહામ છે. અપ્સરાઓને એ અધિષ્ઠાતા છે, સમાધિ છૂટી ગઈ. પાર્વતી સાંભર્યા. છતાં પિતાની સ્ત્રીઓ માત્ર એની સેના છે. એનું ધનુષ્ય શેરડીનું સમાધિ તૂટવાથી ગુસ્સે થઈને એમણે પોતાનું બનેલું હોઈ એની પણછ મધમાખીઓની બનેલી ત્રીજુ નયન ઉઘાડી કામના સામું જોયું. ભગવાનના
છે. એ પાંચ બાણ રાખે છે અને એના દરેક જતાં જ નયનમાંથી નીકળેલા અગ્નિ વડે કામ બાણની અણીએ અકેકું ફૂલ હોય છે. આ પાંચ બળીને ભસ્મીભૂત થઈ ગયે.
બાણ વડે એ મનુષ્યની પંચેન્દ્રિય ઉપર સત્તા ચલાવે કામની આ રીત એના હકક કરેલા છે. એના બાણ પરનાં ડ્રલનાં નામ આ પ્રમાણે છે : વિલાપ અને પ્રાર્થનાથી દયા કરીને શંકર ભગવાને ૧, કમળ, ૨. આસપાલવનું ફૂલ, ૩. સરસવનું એને વરદાન આપ્યું કે જા, તારે પતિ અનંગ ફૂલ, ૪, કેવડે, અને ૫. ભૂરું કમળ. બીજે મતેછતાં બધી સૃષ્ટિમાં ફેલાશે અને તું સંબર અસુરને ચંપાનું ફૂલ, આંબાને મોર, નાગકેસર, કેવડો ત્યાં જઈને રહે. પ્રદ્યુમ્ન તરીકે જન્મ તારે વર અને બીલીનું ફૂલ છે. કામદેવનું વાહન પિપટ કે તને ત્યાં પ્રાપ્ત થશે. ભસ્મીભૂત થયેલા કામે નૂરી છે. મોહિનીઓથી વીંટાયેલે, પિતાના વાહન કૃષ્ણ વડે રુકિમણીના પેટે પ્રદ્યુમ્ન તરીકે જન્મ પર બેસીને એ ફરે છે ત્યારે એના સંગાથમાંની લીધે. જન્મથી છઠે જ દિવસે સંબરાસુરે પ્રદ્યુમ્નનું
સ્ત્રીઓમાંથી એકને હાથમાં એની ધજા હોય છે. હરણ કરી એને દરિયામાં ફેંકી દીધો. ત્યાં એક એની ધજા રાતા રંગની અને તેમાં ધોળા રંગનું માછલી એને ગળી ગઈ. એવું બન્યું કે, એ માછલીનું ચિત્ર હોય છે. વસન્ત (ઋતુ) એને ઘણો માછલી જાળમાં સપડાતાં માછીએ સંબરાસુરને ત્યાં
ઈષ્ટ મિત્ર છે. ચાંદનીમાં એ ઘણી વાર પિતાની જ ભેટ કરી. કામની સ્ત્રી રતિ, માયાવતી અગર
મા અને સ્ત્રી સાથે વાતોમાં તલ્લીન થાય છે; કોઈ માયાદેવી રૂપે, સંબરાસુરના ધરની સંભાળ રાખતી
કઈ વાર ઉપવનોમાં સહેલ કરવા ઊતરી પડે છે. હતી. રસેડામાં આવેલી આ માછલીને ચીરતાં જુદા જુદા સંયોગને લઈને એનાં જુદાં જુદાં ઘણાં માયાદેવીએ એક સુંદર બાળક દીઠ. એ પ્રદ્યુમ્ન નામ પડ્યાં છે જેમકે, મન્મથ, મદન, દર્પક, મકરજ હતું. નારદે આવીને માયાદેવીને એ પિત અને ધ્વજ, મીનકેતન, સ્મર, કન્દર્પ, સંબરારિ, પંચશર, આ સુંદર બાળક કોણ છે વગેરે વૃત્તાંત કહ્યું. એથી પુષ્પધન્વા, માર, રતિપતિ, મનસિજ, કુસુમાયુધ, એણે ઘણું માવજતથી એને ઉછેર્યો. એ જ્યારે અનંગ વગેરે / ડાઉસન પા. ૧૪૫ અને નમ કથા મે થયે ત્યારે માયાદેવી એના પર મોહિત થઈ કે ગઈ. એણે પ્રદ્યુમ્નને પતે, તેમ જ એ કોણ છે, કામ (૨) ચાર તરેહના પુરુષાર્થમાં ત્રીજો. વગેરે નારદે કહેલી બધી વાત કહી. પ્રદ્યુમ્ન કામ (૩) વૈવસ્વત મવંતરમાંના બહસ્પતિને દેહિત્ર સંબરાસર સાથે યુદ્ધ કરીને એને મરણ પમાડયો (કન્યાને પુત્ર) અને પોતે માયાદેવીને લઈને ઊડવો, તે કૃષ્ણના કામ (૪) સંકલ્પને પુત્ર / ભાગ ––૧૦. અંતઃપુરમાં જઈને પડ્યો. કૃણે આ કામને કામકાયન એક બ્રહ્મર્ષિ (૧ વિશ્વામિત્ર શબ્દ જુઓ.)
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org