________________
आठमो वर्ग
રકાર આદિવાળા એકાઈક શબ્દો
પ્ર–ખરી રીતે તે વકાર આદિવાળા શબ્દ પૂરા થયા પછી તાલવ્ય શ આદિવાળા અને મૂર્ધન્ય છ આદિવાળા શબ્દ આવવા જોઈએ અને ત્યાર બાદ પણ આદિવાળા શબ્દો આવે એ કમપ્રાપ્ત છે છતાં અને જ આદિવાળા શબ્દ બતાવ્યા વિના પાધર જ રસ આદિવાળા શબ્દોની શરૂઆત કેમ કરવામાં આવેલ છે ?
ઉ૦–પ્રાકૃત ભાષામાં તાલવ્ય ર અને મૂર્ધન્ય છ નો ઉપયોગ જ થતું નથી પણ તે બન્નેને બદલે કેવળ એક રસ ને જ ઉપયોગ થાય છે તેથી પ્રસ્તુતમાં વકાર આદિવાળા શબ્દ પછી સરકાર આદિવાળી શબ્દને આ આઠમો વગ શરૂ થાય છે, તે પ્રાકૃત ભાષાના બંધારણની અપેક્ષાએ બરાબર જ છે. હિંદ-મુરે, રવિ-સંજા, સાધરિયા |
सत्ती वक्रत्रिपदवर्तुलदारु, सत्थ-सेहिया च गते ॥७०७॥ ટી-ટાવાઝો-ફરવાઢો સહી-સિ | सत्ती-वांका त्रण पायावालुं गोळ लाकडंसंफ-कुमुद-शष्प
लाकडानी घोडी सह । योग्य-सह-संधार्य
સત્ય ? –ાત-કા–રારત संधारिय ।
सेडिय सेधित-गत-प्राप्त
ત્તિ શબ્દના અર્થ માટે સંવાદક પ્રમાણે આ પ્રમાણે છે. કહેલું
"पल्यङ्कपादसदृशं त्रिदारुकं ऊर्ध्वनिमितआदर्शम् , तद् जानीहि सस्ति"
[ ] તિ અર્થાત “જે, પલંગના પાયા જેવું છે એટલે પાયા જેટલું ઊંચું છે અને જેની ઉપર આરિસે રાખી શકાય એવી ગોઠવણ છે એવા આધારરૂપ ત્રણ લાકડાવાળા સાધનને હરિ જાણ..
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org