________________
૧૦
૬૧૨મી ગાથામાં સંગ્રહકારે હિંદ્ર શબ્દને દેશી શબ્દ તરીકે તાંધેલ છે અને તેને ‘ભમરે!' અ બતાવેલ છે. આ ગાથાની વૃત્તિમાં આ બાબત સંગ્રહકાર કહે છે કે જનરાવ્યું સંસ્કૃતેનિ કેવિટ્ નતાનુ તિતયા પ્રયુક્તતે” એટલે ગતાનુગતિક પ્રવાહને અનુસરનારા કેટલાક સંગ્રહકારા-કેાશકારા- રેન્દ્ર શબ્દને પ્રયાગ સંસ્કૃત ભાષામાં પણ કરે છે—સ'સ્કૃતાશામાં પણ રેમ્ય શબ્દને ધે છે. આ નોંધ કરનારા કેશકારા ગતાનુગતિક પ્રવાહને અનુસરનારા છે પણ સ્વત ત્રપણે શબ્દવિશે વિચાર કરનારા નથી.
આ નેધ વાંચ્યા પછી સંપાદકે આચાય હેમચન્દ્રે પેતે રચેલ અને જેની ટીકા પણ પેતે જ કરેલ છે એવા અમિયાનચિન્તામણિ નામના કાશના ત્રીજા કાંડમાં આવેલા ૨૭૦મા શ્લેાકમાં અને સળંગ નખર પ્રમાણે ૧૨૧૨મા શ્લેાકમાં રોજમ્પને સ’સ્કૃતરૂપે સ્વીકારેલા જોયા અને એ શ્લાકની વ્યાખ્યામાં ‘‘વન્ અવમ્નતે રોજ ૬ઃ પૃષોદ્રાવિડ્વાત્” એમ કહીને રોજમ્મૂ શબ્દની વ્યુત્પત્તિ પણ ખતાવેલ છે તથા તે વ્યુત્પત્તિની સિદ્ધિ માટે આચાય હેમચન્દ્રે પેાતાના સિદ્ધહેમવ્યાકરણના ારા૧૫પા સૂત્રનેા આધાર પણ બતાવેલ છે. કાશમાં અહી રોજમ્યો દ્વિરેઃ એમ રોલ્ટÆ શબ્દને ‘ભ્રમર'ના પર્યાયરૂપે સ્પષ્ટ નિર્દેશ કરેલ છે. અહીં એ યાદ રાખવુ જરૂરી છે કે પ્રાચીન અમરકાશમાં રોજ્જ શબ્દના નિર્દેશ નથી પણ ક્ષીરસ્વામીએ કરેલી અમરકાશતી વૃત્તિમાં જણાવેલ છે કે ચશ્વરી-મસઙ—વિદ્વિ-રોજમ્ના વેયામ્' (અમરકાશવૃત્તિ પૃ. ૧૩૦ દ્વિતીયભૂમ્યાદિકાંડ શ્લાક ૩૦) અર્થાત્ ક્ષીરસ્વામી કહે છે કે ચચરીક ભસલ ઇન્દિન્દિર અને રોજમ્ને શબ્દો દેશીમાં મળે છે. આ રીતે અનિધાન ચિંતામણિ કાશમાં આચાય હેમચંદ્રે કરેલા રેસ્ટĀ શબ્દને નિર્દેશ આચાય શ્રીને પેાતાને જ ગતાનુગતિક પ્રવાહાનુસારી ઠરાવે છે, કેમકે દેશીશબ્દસ ંગ્રહના ૧૨મા શ્લોકની વૃત્તિમાં આચાય શ્રીએ જણાવેલ છે કે રાજશ્વ શબ્દને સંસ્કૃત સમજનારા ગતાનુગતિકપ્રવાહને અનુસરનારા છે, આ તેા એવું થયું કે પોતે કરેલા આક્ષેપ પેાતાને જ લાગુ પડતા દેખાય છે. આ સ્થળે આચાયે રેમ્ય શબ્દના સ ંસ્કૃતરૂપે કરેલ નિર્દેશ ત્રણ વિકલ્પે। પેદા કરે છે.
જ
૧ કાં તે! આચાય ને ગતાનુગતિકપ્રવાહાનુસારી માનવા
૨ કાં તે! આ સંગ્રહને આચાય ના વચનથી ખીજા કેાઈ પડિતજીએ કરેલ માનવે .
૩ આચાય પાતે પેાતા ઉપર આક્ષેપ કરે ખરા?
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org