________________
૨૪૯૮
૨૪૯૯
૨૫૦૦
૨૫૦૧
૨૫૧૨
સિદ્ધના ૮ ગુણ
આચાર્યના ૩૬ ગુણ
Jain Education International
ઉપાધ્યાયના ૨૫ (પંચવીશ) ગુણ
સાધુના ૨૭ ગુણ
૨૫૦૨
૨૫૦૩
૨૫૦૪
૨૫૦૫
પરમોત્કૃષ્ટ
૨૫૦૬
આદ્યરૂપ
૨૫૦૦ સત્યગુણ
૨૫૦૮
વ્યાખ્યાન
પૃ.૮૪
૨૫૦૯
૨૫૧૦
૨૫૧૧
અંગૂઠો
ટેરવું
પંચ પરમેષ્ઠિ
અસિઆઉસા
મહદ્ભૂત
مد
યોગબિંદુ
ઃઃ ૮૩::
અનંત જ્ઞાન, અનંત દર્શન, અવ્યાબાધ સુખ, અનંત ચારિત્ર, અક્ષય સ્થિતિ અરૂપીપણું, અગુરુલઘુત્વ, અનંત વીર્ય
૫ ઇન્દ્રિયોનો નિગ્રહ, ૯ ગુપ્તિ-વાડ સહિત બ્રહ્મચર્ય, ૪ કષાયથી મુક્ત, ૫ મહાવ્રત ધારણ, જ્ઞાન-દર્શન-ચારિત્ર-તપ અને વીર્ય એ ૫ આચારનું પાલન, મન-વચન-કાયની ૩ ગુપ્તિ, ૫ સમિતિ પાલન
૧૧ અંગ (આગમ), ૧૨ ઉપાંગ, ચરણસિત્તેરી અને કરણસિત્તેરી ચરણસિત્તેરી ઃ ૫ મહાવ્રત, ૧૦ યતિધર્મ, ૧૭ સંયમ, ૧૦ વૈયાવચ્ચ, ૯ બ્રહ્મચર્યવાડ, શાન-દર્શન-ચારિત્ર એમ ૩, તપ ૧૨, ૪ કષાયનિગ્રહ કરણસિત્તેરી : ૪ પિંડવિશુદ્ધિ, ૫ સમિતિ, ૧૨ ભાવના, ૧૨ ડિમા, ૫ ઇન્દ્રિયનિગ્રહ, ૨૫ પ્રતિલેખના, ૩ ગુપ્તિ, ૪ અભિગ્રહ.
૫ મહાવ્રત, રાત્રિભોજન ત્યાગ, ૫ ઇન્દ્રિય નિગ્રહ, ૬ કાય જીવની રક્ષા, લોભત્યાગ, ક્ષમાધારણ, ચિત્તની નિર્મળતા, વિશુદ્ધ વસ્ત્રપડિલેહણ, સંયમ યોગમાં પ્રવૃત્તિ, અકુશલ મન-વચન-કાયાનો ત્યાગ, પરિષહ સહન કરવા, મરણાંત ઉપસર્ગ સહન કરવા
શ્વે.આમ્નાય મુજબ, પંચ પરમેષ્ઠિના કુલ ગુણ ૧૦૮ છે,
દિગંબર આમ્નાય મુજબ પંચ પરમેષ્ઠિના કુલ ગણ ૧૪૩ છે,
અરિહંતના ૩૪ અતિશય અને સાધુના ૨૮ મૂળ ગુણ ગણે એટલે. હાથ-પગનું પહેલું આંગણું
આંગળીનો ટોચનો ભાગ
પાંચ પરમ ઇચ્છનીય, પરમ કલ્યાણકારી, પરમ ઇષ્ટ
સર્વશ્રેષ્ઠ
શરૂઆતના, પ્રારંભરૂપે
સહજ એવું આત્મસ્વરૂપ
વિ+જ્ઞા+રહ્યા । ભાષણ, પ્રવચન, ખુલાસાવાર કહેવું, સ્પષ્ટ સમજૂતિ
અરિહંત, સિદ્ધ, આચાર્ય, ઉપાધ્યાય, સાધુના એકેકો ૧લો અક્ષર અદ્ભુત, મહાન આત્મા પ્રાપ્ત થાય તેવું
પ્રણવ, બ્રહ્મ; મંગલ; હા, બહુ સારું; ગંભીર સમર્થન, અતિ રક્ષતિ સંસારસાગરત્ સ: ગોમ્। જે સંસારભાવથી રક્ષા કરે તે ઓસ્કાર; અરિહંતનો અ, સિદ્ધનો-અશરીરીનો અ, આચાર્યનો આ, ઉપાધ્યાયનો ૩, સાધુ-મુનિનો મ્ એમ ગ+++3+મ્ = =પંચ પરમેષ્ઠિ અ=બ્રહ્મા, =વિષ્ણુ, મ=મહેશ, = શક્તિ, =પરબ્રહ્મ એમ પંચદેવ અ=અધ્યાત્મ, –ઉન્નતિ, મુ=મુક્તિ;
અ=અવિરત, ૩=ઉપાસના, =મનને લગાડવું.
આવા ૧૦૦ કે વધુ અર્થ કરી શકાય.
યોગ-મોક્ષની મૂળભૂત શક્તિ, ૩ માં ૪,૩,મ્ આ ત્રણ માત્રાઓ છે, નાદ અને ` બિંદુ છે જે વર્ણાત્મક માત્રાથી પર છે
For Private & Personal Use Only
www.jainelibrary.org