________________
:: ૪૭૬ ::
૧૩૦૧૬
૧૩૦૧૭
૧૩૦૧૮
૧૩૦૧૯
૧૩૦૨૦
૧૩૦૨૧
૧૩૦૨૨
૧૩૦૨૩
૧૩૦૨૪
૧૩૦૨૫
પૃ.૭૨૧ ૧૩૦૨૬
કેવળજ્ઞાન
સમ્યક્ત્વ
ક્ષાયિક સમ્યક્ત્વ નિરંતર તે પ્રતીતિ વર્ત્યા કરે તે
ક્ષયોપશમ સમ્યક્ત્વ મંદ કે તીવ્ર, કે વિસર્જન કે સ્મરણરૂપ પ્રતીતિ રહે તે
સાસ્વાદન સમ્યક્ત્વ આત્માને આવરણ ઉદય આવે ત્યારે તે પ્રતીતિથી પડી જાય છે તે
વેદક સમ્યક્ત્વ અત્યંત પ્રતીતિ થવાના યોગમાં સત્તાગત અલ્પ પુદ્ગલનું વેદવું જ્યાં રહ્યું છે તે
ચારિત્ર આરાધે
સંયમ આરાધે
સ્વભાવસ્થિતિ કેવળજ્ઞાન
સહજ સમાધિ
૧૩૦૨૭
પડાવી લે
૧૩૦૨૮ કનકવા
૧૩૦૨૯ અમસ્ત્રી
૧૩૦૩૦
૧૧
તા.૨૨-૯-૧૮૯૬
‘જંબુદ્રીપ પ્રજ્ઞપ્તિ’ ૧૨ ઉપાંગમાં ૫મું ઉપાંગ. ૫મા અંગ શ્રી ભગવતી સૂત્રના આ ઉપાંગમાં ૧ અધ્યયન, ૭ વક્ષસ્કાર (પ્રકરણ), ૪૧૪૬ મૂળપાઠનું ગાથાપ્રમાણ, ૧૭૮ ગદ્યસૂત્ર, પર પદ્યસૂત્ર છે. જંબૂ (જાંબુડા)નાં ઝાડ અને જંબુસુદર્શન નામનાં રત્નોનાં ઘણાં વૃક્ષો હોવાથી જંબુદ્રીપ નામ છે ઃ તેનું, તેમાં આવેલા ક્ષેત્રો, પર્વતો, ગુફાઓ, વિદ્યાધર શ્રેણીઓ, ભરતકૂટ, ઋષભકૂટ, કાળચક્ર, ભરત ચક્રવર્તી, નદીઓ, સરોવરો, જિનજન્માભિષેક, જ્યોતિષી દેવોનું વર્ણન છે. શહેનશાહ અકબર સન્માનિત પાલણપુરના શ્રી હીરવિજયસૂરિ રચિત ટીકા પણ છે.
બરોળની ગાંઠ
નિજ સ્વભાવજ્ઞાનમાં કેવળ ઉપયોગે, તન્મયાકાર, સહજ સ્વભાવે, નિર્વિકલ્પપણે આત્મા પરિણમે તે કેવળજ્ઞાન તથારૂપ પ્રતીતિપણે પરિણમે તે
આગગાડી
૧૩૦૩૧
૧૩૦૩૨ મારફતે
પૃ.૭૨૨
૧૩૦૩૩ કુટારો
૧૩૦૩૪ ફેર
૧૩૦૩૫
૧૩૦૩૬
૧૩૦૩૭
૧૩૦૩૮
૧૩૦૩૯
૧૩૦૪૦
ભગવાન
સ્વધામ
પછવાડેથી
અયોગી સ્વભાવ
કેવળ સ્વભાવપરિણામી જ્ઞાન, કેવળ નિજ સ્વભાવની વર્તતી અખંડિત જ્ઞાનધારા
Jain Education International
બાહ્ય કારણો વગરની સમાધિ; જેમાં શાતા-અશાતા બન્ને સમાન છે તે; સમ્યક્દર્શન સહિતની સમાધિ
ઝૂંટવી લે, ખૂંચવી લે
પતંગ, કાગડિયો, પડાઇ
અમસ્તી, ફોગટ, કારણ વિના, મેળે મેળે
પેટમાં ડાબી બાજુએ આવેલો સ્નાયુમય અવયવ, બરળ, પ્લીહા, મેલેરિયા, ટાઢિયા તાવમાં બરોળ વધી જાય છે તેની ગાંઠ
અગ્નિરથ, ટ્રેઇન
દ્વારા
કૂટામણ, પંચાત, ભાંજગડ, માથાકૂટ તફાવત, ફરક, ભેદ
જેને સંપૂર્ણ જ્ઞાન, સંપૂર્ણ ઐશ્વર્ય પ્રગટે તે
દેહ છૂટી જાય પછી, પોતાનું ધામ-સ્વર્ગ-મોક્ષ
પાછળથી
મૂર્તિ
આંટી-ગાંઠ પાડવા, મૂંઝવવા
પ્રતિમા
ગૂંચવવા
ઝલાવી દીધું છે પકડાવી દીધું છે
For Private & Personal Use Only
www.jainelibrary.org