________________
:: ૪૪૬ :
૧૨૨૧૯
૧૨૨૨૦
૧૨૨૨૧ નાત:
૧૨૨૨૨
૧૨૨૨૩
૧૨૨૨૪
૧૨૨૨૫
૧૨૨૩૨
૧૨૨૩૩
૧૨૨૩૪
૧૨૨૩૫
૧૨૨૩૬
૧૨૨૩૭
૧૨૨૩૮
मायाविष्वपि दृश्यं
૧૨૨૩૯
त्वमसि
नो
महान् સમંતભદ્રસૂરિ
૧૨૨૨૬
૧૨૨૨૭
૧૨૨૨૮ પદે
૧૨૨૨૯
૧૨૨૩૦
૧૨૨૩૧
મહાન
વિક્રમના ૨જા સૈકામાં (ઇ.સ.૧૨૦-૧૮૫) પૂજ્યપાદ સ્વામીની પહેલાં થયેલા ધુરંધર આચાર્ય; ૧. આપ્તમીમાંસા ૨. સ્વયંભૂ સ્તોત્ર ૩. યુક્ત્યનુશાસન ૪. સ્તુતિવિદ્યા ૫. રત્નકદંડક શ્રાવકાચાર ૬. જીવસિદ્ધિ, અનુપલબ્ધ છે. ૭. ગંધહસ્તિ મહાભાષ્ય, અનુપલબ્ધ : આ ૭ મહાન કૃતિના કર્તા અશોકવૃક્ષ, પુષ્પવૃષ્ટિ, દુંદુભિ, ભામંડલ, ચામર, છત્ર, સિંહાસન,દિવ્યધ્વનિ ઐશ્વર્ય, સામર્થ્ય, દિવ્ય-અલૌકિક શક્તિ, મહત્તા
પગલે
ત્રાડ પાડતાં
સિંહ ગર્જના કરતાં
‘આપ્તમીમાંસા’શ્રી સમંતભદ્રાચાર્ય વિરચિત ગ્રંથમાં ૧૦ પરિચ્છેદ-૧૧૪ કારિકા છે. ‘દેવાગમ સ્તોત્ર’શ્રી સમંતભદ્રાચાર્ય રચિત, ‘તત્ત્વાર્થ સૂત્ર’નાં મંગલાચરણની ટીકા કરતાં લખાયેલું, આપ્ત-અનેકાંતનો મહિમા ગાતું ૧૧૪ શ્લોકનું દેવાગમ સ્તોત્ર ‘આપ્તમીમાંસા’ પર લખાયેલી ટીકા
અષ્ટ પ્રાતિહાર્ય વિભૂતિ
‘અષ્ટસહસ્રી’
શ્લોકપુર
શ્લોક પ્રમાણ, શ્લોક જેટલું
ગંધહસ્તી મહાભાષ્ય ‘આપ્તમીમાંસા’ પર ૮૪ હજાર શ્લોક જેટલું વિવેચન જે અનુપલબ્ધ છે. ‘યોગબિંદુ’ શ્રી હરિભદ્રાચાર્ય કૃત યોગ વિષયક ગ્રંથ, જેમાં ૫૨૭ શ્લોક છે ઉપમિતિભવપ્રપંચા કથા’ શ્રી સિદ્ધર્ષિગણિ રચિત સંસ્કૃતમાં ૮ પ્રસ્તાવમાં કથા.
જે કથામાં સંસાર-ભવની ગૂંચવણોનું રહસ્ય અનુમાન દ્વારા નીકળે તે કથા ઓછપ, ખામી
નુકસાન, હાનિ; કૃતઘ્નતા
ન્યૂનતા
અપકાર
૨૦
માયાવિષુ+પિ । માયાવી-ઇંદ્રજાળિયા પણ દર્શાવી-બતાવી શકી છે
એથી નહીં
તું છો
નહીં, ન, નથી
મન:પર્યવજ્ઞાન જે જ્ઞાન વડે અઢી દ્વીપમાં રહેલા સંશી પંચેન્દ્રિયના મનોગત ભાવ જણાય તે.
ઋજુમતિ અને વિપુલમતિ એમ ૨ પ્રકારે
અનિગ્રહતા, ઇન્દ્રિયો-ઇચ્છાઓ પરનો કાબૂ ન હોવો તે
૧૨૨૪૦ અસંયમપણું
પૃ.૬૩
૧૨૨૪૧
૨૮
પાંચ ઇન્દ્રિયોના
વિષય
Jain Education International
કાયા-સ્પર્શના ૮ વિષય : ઠંડો, ગરમ, લૂખો, ચીકણો, કોમળ, કઠોર, હલકો, ભારે જીભ-રસના ૫ વિષય : કડવો, મીઠો, તીખો, ખાટો, તૂરો નાક-ગંધના ૨ વિષય : સુગંધ અને દુર્ગંધ
આંખ-વર્ણના ૫ વિષય : કાળો, ધોળો, લાલ, પીળો, વાદળી કાન-શબ્દના ૩ વિષય : જીવ શબ્દ, અજીવ શબ્દ, મિશ્ર શબ્દ કુલ ૨૩ વિષયો — શ્વે.મતે
For Private & Personal Use Only
www.jainelibrary.org