________________
:: ૩૪૦::
૯૪૭૬
૯૪૭૭
૯૪૭૮
૯૪૭૯
પૃ.૫૨૪
૯૪૮૦
૯૪૮૧
૯૪૮૨
૯૪૮૩
૯૪૮૪
૯૪૮૫
K
૯૪૮૬
૯૪૮૭
૯૪૮૮
૯૪૮૯
૯૪૯૦
૫.૫૨૫
૯૪૯૧
૯૪૯૨
૯૪૯૩
૯૪૯૪
૯૪૯૫
૯૪૯૬
૯૪૯૭
પૃ.૫૨૬
દેવ જિનંદે
ભાખિયું પત્રાંક ૧૬ શ્રી રામદાસ સ્વામી
Jain Education International
દાસબોધ’
ગણપતિ પ્રતીત કર્યો હોય ચાતુર્યાદિભાવે કાળકૂટ ઝેર
મુસલમાન
લોહાણા
લોપવા રૂપ શાત્યાદિ ભેદ
ભક્ષ્યાભક્ષ્યભેદ
જિનેન્દ્ર દેવે; દેવા માતા અને રવજી પિતાના પુત્રે માન્ । ભાવ્યું, પ્રકાશ્યું મુનિશ્રી લલ્લુજીને
ફળાહાર
અનુસરો પત્રાંક ૭૧૮
તા.૮-૧૦-૧૮૯
મહારાષ્ટ્રમાં થઇ ગયેલા પ્રસિદ્ધ સંત. વિ.સં.૧૬૬૪માં રામનવમીને દિવસે જન્મ, નામે નારાયણ. ભગવદ્ભક્ત, સાધુ, કવિ, રાજનીતિજ્ઞ. લગ્નમંડપમાં ‘સાવધાન’ શબ્દ સાંભળી સાવધાન થઇ સંસાર ન માંડનાર, શિવાજી મહારાજના ગુરુ હોવાથી ‘સમર્થ સ્વામી રામદાસ' કહેવાયા.
શ્રી રામદાસ સ્વામી રચિત ગ્રંથમાં ૨૦ દશક, પ્રત્યેક દશકમાં ૧૦ સમાસ (અધ્યાય), પદ્યસંખ્યા ૭૭૪૯, ઇ.સ.૧૬૬૦માં રચના, વ્યાવહારિક અને પારમાર્થિક કાર્યોની એકતાનો બોધ મરાઠી ભાષામાં છે
પ્રગટ
પ્ર+ર્। પ્રત્યક્ષ, ખુલ્લું, સામે
નિરહંભાવતા
અહંભાવ વિનાની સ્થિતિ, અભિમાનરહિતતા, હુંપણાનો અભાવ શ્રી મોહનદાસ ગાંધી, ગાંધીજીને
તા.૯-૧૦-૧૮૯
પત્રાંક ૭૧૭ નાતાલમાં
ઇસુ ખ્રિસ્તની જન્મજયંતી તારીખ ૨૪ ડીસેમ્બરથી ૩૧ ડીસેમ્બરમાં ઇંગ્લંડાદિ દેશ બ્રિટન દેશ, બ્રિટીશરો-અંગ્રેજોનો દેશ, હાલ યુનાઇટેડ કિંગ્ડમ U.K. આત્મનિરાકરણ આત્માનો ફેંસલો, આત્મનિવેડો
આર્ય આચાર
મુખ્ય કરીને દયા, સત્ય, ક્ષમાદિ ગુણોનું આચરવું તે
આર્ય વિચાર
મુખ્ય કરીને આત્માનું અસ્તિત્વ, નિત્યત્વથી માંડીને નિજપદને વિષે સ્વાભાવિક સ્થિતિ સુધીના વિચાર, સ્વરૂપઅજ્ઞાનનાં કારણનો વિચાર
ગણેશ, શિવ-પાર્વતીના પુત્ર, રિદ્ધિસિદ્ધિના નાથ, ગણોના સ્વામી સમજી રાખ્યો હોય, અનુભવ્યો હોય, ઓળખ્યો હોય, જાણ્યો હોય ચતુરાઇ, હોશિયારી, ચાલાકી વગેરે જેવા ભાવ
હતાહત । હળાહળ ઝેર, સમુદ્રમંથન વખતે નીકળેલું અને શિવે પીધેલું-કંઠે જ રાખેલું જેથી નીલકંઠ કહેવાયા.
ઇસ્લામ ધર્મ પાળનાર, મુસ્લિમ, ઇસ્લામના અનુયાયી સિંધ-કચ્છ-સૌરાષ્ટ્ર-ગુજરાતમાં પથરાયેલી સિંધમાં વિકસેલી ક્ષત્રિય જાતિ
તુમ્ । નાશ કરવા રૂપ
જ્ઞાતિ, જાતિ વગેરે ભેદ, નાતજાતના પ્રકાર
ખાવા યોગ્ય વસ્તુ ન ખાવા યોગ્ય વસ્તુનો ફરક, તફાવત
ફળનો આહાર
અનુ+સ્ । વર્તો
For Private & Personal Use Only
www.jainelibrary.org