________________
:: ૩૧૫ ::
૮૮૩૮
પર્યાય
પરિણ્ય ક્રમ, પરિપાટી; મનોગત ભાવ, પ્રકાર, અવસર પત્રાંક ક૨૧ શ્રી અંબાલાલભાઈ લાલચંદભાઈને
તા.૨૨--૧૮૫ જાણ્યામાં રહે છે જાણમાં છે, જાણમાં રહ્યા કરે છે, જ્ઞાનમાં રહે છે અનિશ્ચિતપણું ગ+નિરિા નક્કી ન થવું, અચોક્કસપણું, અનિર્ણતતા અધિકાર
ધ+ા સત્તા, હક્ક,પદવી, આધિપત્ય, શાસન, યોગ્યતા વિશેષ વ્યક્તત્વ વિ+#ા વિશેષ અભિવ્યક્તિ, પ્રાગટ્ય, પ્રગટપણું, સ્પષ્ટતા, જાણપણું
૮૮૩૯ ८८४० ૮૮૪૧ ૮૮૪૨ પૃ.૪૦૦ ८८४३ ૮૮૪૪ ૮૮૪૫ ૮૮૪૬ ८८४७
૮૮૪૮ ८८४८ ૮૮૫૦
નિરિચ્છા નિમ્ ઇચ્છા ન હોવી, અનિચ્છા, અનુરાગરહિતતા અવિરતિ રૂપ ઉદય મ+વિ+રમ્ બાહ્ય રીતે વ્રત-દીક્ષા-સંયમ ન હોવારૂપ ઉદય ભાસ્યમાન મામ્ દેખાવું, જણાવું વિરાધના વિ+રાધુ પાપદોષ લક્ષિત કરશો નફ્ફ ધ્યાન દોરશો પત્રાંક ક૨૨ શ્રી ત્રિભોવનભાઈ આદિને
તા.૨૨-૦-૧૮૫ બફમ વહેમ, ભૂલ, ભ્રમ, બ્રાન્તિ જાગ્રત
ના ! જાગ્રત દશા-અવસ્થા સ્વપ્નદશા 4+äશું અંતઃકરણની એક અવસ્થા, જેમાં અંતઃકરણ મનોમય પદાર્થોનો
અનુભવ કરે છે પત્રાંક ૨૩ શ્રી સોભાગ્યભાઈ લલ્લુભાઈને
તા.૨૪-૯-૧૮૫ યથાસ્પષ્ટ યથાપૂ જોઇએ તેવી સ્પષ્ટતા-ચોખવટવાળો સ્પષ્ટ સ્પષ્ટ સ્પષ્ટ-અસ્પષ્ટ, ચોખવટવાળું-ચોખવટ વિનાનું ઉપયોગ ૩૫+પુન I ધ્યાન, લક્ષ, નજર
૮૮૫૧ ૮૮૫૨ ૮૮૫૩ પૃ.૪૭૮ ૮૮૫૪ ૮૮૫૫
તા.૨૫--૧૯૯૫
૮૮૫૬
તા. ૩૧-૭-૧૮૫
૮૮૫૭ ૮૮૫૮ ૮૮૫૯ ८८६० ૮૮૬૧
< ૮૮૬ર
આ ૮૮૬૩
મૂળી ગામનું નામ, સૌરાષ્ટ્રમાં સાયલાથી ૨૨ કિ.મી. અનુક્રમ આચાર, નિયમ, વ્યવસ્થા પત્રાંક ૨૪ મુનિશ્રી લલ્લાજીને. દશાભેદ દશા-અવસ્થા-સ્થિતિની વિલક્ષણતા-તફાવત-ફેર પત્રાંક ૨૫ શ્રી ધારશીભાઈ કુશળચંદ સંઘવીને પર્યાયાર્થિક જ્ઞાન સામાન્યને ગૌણ કરી વિશેષને ગ્રહણ કરે તે જ્ઞાન જ્ઞાનોપયોગ વિશેષ ઉપયોગ, સાકાર ઉપયોગ, અવાંતર સત્તા દર્શનોપયોગ સામાન્ય ગ્રહણરૂપ વિષય છે તે ઉપયોગ, મહાસત્તા સહચારીપણું સાહચર્ય, સાથે ફરવા-જવા-રહેવાપણું વચનયોગનું પ્રકાશવું થયું હતું વાણી દ્વારા કહેવાયું હતું (શ્રીમુખે-સ્વમુખે) પત્રાંક ક૨૬ મુનિશ્રી લલ્લુજીને.
તા. ૨-૮-૧૮૯૫ નિમિત્તવાસી નિમિત્વમ્ નિમિત્ત કારણમાં વસી જનારો, વસનારો. નિમિત્તને અધીન પત્રાંક ક૨૦ શ્રી ધારશીભાઈ કુશળચંદ સંઘવીને
તા.૫-૮-૧૮૫ વિચારમાર્ગ જેનાથી જ્ઞાનમાર્ગની શરૂઆત થાય છે. પોતાની મેળે પોતાના દોષ કાઢી,
વિચાર કરીને આત્મજ્ઞાન પામે તે માર્ગ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org