SearchBrowseAboutContactDonate
Page Preview
Page 309
Loading...
Download File
Download File
Page Text
________________ ૮૨૯૨ ૮૨૯૩ ૮૨૯૪ X ૮૨૯૫ ૮૨૯૬ ૮૨૯૭ ૮૨૯૮ ૮૨૯૯ ૮૩૦૦ ૮૩૦૧ મોઢે મુદ્દ। મુખપાઠ આર્ત્તધ્યાનના રૂપ પરપદાર્થની ઇચ્છા કરીને અશુભ ધ્યાનરૂપે ૮૩૧૦ ૮૩૧૧ પૃ.૪૩૯ ૮૩૧૨ ૮૩૧૩ ૮૩૧૪ ૮૩૧૫ ૮૩૧૬ ૮૩૧૭ સંતાપ પત્રાંક ૫૪૧ સંયમ પરિણામ વર્ધમાન થાય છે. તીક્ષ્ણ પરિણતિ બ્રહ્મરસ પત્રાંક ૫૪૨ ચોભંગી ભવાંત પ્રત્યેક બુદ્ધ ૮૩૦૨ ૮૩૦૩ ૮૩૦૪ ગવેધ્યા ૮૩૦૫ પ્રરૂપણા ૮૩૦૬ અંધપણે ૮૩૦૭ ૮૩૦૮ ૮૩૦૯ ચારિત્રદા વધતાં હોય છે, વધતાં રહે છે સૂક્ષ્મ પરિણતિ, પ્રચંડ પરિણિત બ્રહ્માનંદ, બ્રહ્મનો પરમ આનંદ; આત્મઅનુભવનો આનંદ શ્રી સૌભાગ્યભાઈ લલ્લુભાઈને હતુ:+મ૬ । ૪ ભાંગા-પ્રકાર-ભેદ-રીત ભૂ+ગન્ત । ભવનો અંત, સંસારનો મોક્ષ પોતાની મેળે-આપોઆપ બોધ પામે તે સ્વયંબુદ્ધ, તીર્થંકરો. જ્ઞાની-સદ્ગુરુના બોધથી બુઝે તે બુદ્ધબોધિત, મોટાભાગના. કોઇ ઘટના કે સામાન્ય નિમિત્તથી બોધ પામે તે પ્રત્યેક બુદ્ધ, મહાવીર સ્વામી પહેલાં એટલે કે પાર્શ્વનાથ પ્રભુની પરંપરામાં ૪ પ્રત્યેક બુદ્ધ થયા ઃ કલિંગરાજ કરકંઠુ, પાંચાલપતિ દ્વિમુખ, વિદેહરાજ નિમ, ગાંધારનરેશ નગતિ અશોચ્યા કેવલી અશ્રુત્વા । કેવલી પાસેથી ધર્મ સાંભળ્યા વિના જે કેવળજ્ઞાન પામે તે અચરમ શરીર આચાર્ય. છેલ્લો ભવ-શરીર ન હોય તેવા, અમુક ભવ બાકી હોય તેવા આચાર્ય ન વેન્ । તપાસ્યા, શોધ્યા અપરિણામી મહા અનર્થ ‘અભવ્ય કે દુર્ભાવ્ય’ પત્રાંક ૫૪૩ તાદાત્મ્યપણું યાવત્ પત્રાંક ૫૪૪ સુખવૃત્તિ કરવી ન ઘટે સમ્+તમ્। દુ:ખ કોને? ઠસાવવા પ્રત્યે ગૌણભાવ ૮૩૧૮ ૮૩૧૯ Jain Education International તા.૨૯-૧૦-૧૮૯૪ થી તા.૧૮-૧૦-૧૮૯૫ દરમ્યાન :: ૨૯૫ :: પ્ર+રૂપ્। ઉપદેશ, સમજાવટ અન્ય્ । અજ્ઞાનપણે, માર્ગના જાણપણા વિના, અશિક્ષિત રીતે, અસાવધપણે Z+પર+નમ્ । પરિણામ પામ્યા વિના મહા પાપ, ખૂબ ખોટો અર્થ, અત્યાચાર પોતે તરે નહીં અને બીજાને તારી પણ ન શકે તે જીવ કોને? તા.૧૩-૧૧-૧૮૯૪ તા.૨૯-૧૦-૧૮૯૪ થી તા.૨૦-૧૧-૧૮૯૪ દરમ્યાન સુખરૂપ, સુખે આજીવિકા ચાલે તેવું કરવી ન જોઇએ તવાત્મન્+ગ્ । તાદાત્મ્ય, તદાત્મકતા, એકાત્મકતા, એકરૂપતા, અભિન્નતા યદ્મવતુર્ । હંમેશને માટે; સમગ્રપણે; નિશ્ચય; બધા; જેટલું; મર્યાદા, માપ શ્રી સૌભાગ્યભાઈ લલ્લુભાઈને તા.૨૫-૧૧-૧૮૯૪ મગજમાં ઊતારવા માટે-સમજાવવા ગુણ્+ભૂ । પેટાભાવ, અ-મુખ્ય ભાવ, ઊતરતો ભાવે ઠપકો ખીજાવું, ધમકાવવું, થયેલી ભૂલ માટે સલાહના કડવાં વચન કહેવાં માર્ગ પર પગ મુકાય છે માર્ગ દબાય છે, કચરાય છે, માર્ગથી વિરુદ્ધ જવાય છે પત્રાંક ૫૪૫ જ્ઞાનવાર્તા ખસતો નથી શ્રી સૌભાગ્યભાઈ લલ્લુભાઈને આત્મા સંબંધી વાત સરતો નથી, અળગો થતો નથી, સ્હેજ પણ દૂર થતો નથી For Private & Personal Use Only તા.૧૩-૧૨-૧૮૯૪ www.jainelibrary.org
SR No.016079
Book TitleShrimad Rajchandra Vachanamrutji Shabdaratnakosha
Original Sutra AuthorN/A
AuthorSudha Sheth
PublisherShrimad Rajchandra Ashram
Publication Year2007
Total Pages686
LanguageGujarati
ClassificationDictionary, Dictionary, & Rajchandra
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy