________________
:: ૨૬O :: ૭૨૮૬ ચેષ્ટા ૭૨૮૭ નીરખવા ૭૨.૮૮ સાવધાનપણું ૭૨૮૯ સહજાકાર ૭૨૯૦ પ્રવૃત્તિ ૭૨૯૧
નિસત્ત્વ ૭૨૯૨ આત્મઘાતી ૭૨૯૩ મહત્તાદિ પૃ.૩૭૩ ૭૨૯૪ નિરાશતા ૭૨૯૫ વિરક્તપણું ૭૨૯૬ સુંદરદાસ
વેણુ હાવભાવ, મન-વચન-કાયાના જોગ; પ્રયત્ન, આચરણ નિરૃક્ષ / બરાબર જોવા, નિરીક્ષણ કરવા સહં+4+ધી સાવચેતી, જાગ્રતતા, સાવધાની સહજ સ્વરૂપે, સાથે જાય છે તે રૂપે, આત્માકાર વ્યવસાય જીવન કે સાંસારિક વ્યવહાર નિ+સત્તા સત્વહીન, બળતાકાત વિનાનું, રસ નીકળતાં કૂચા રૂપે રહેલું ગાત્મનું+હન્ આત્મહત્યારા, પોતાને હણનારા, નાસ્તિક, ધર્મવિરોધી મહ ! મહાનતા, મોટાઈ વગેરે
૭૨૯૭
પ્રીતમ
૭૨૯૮ ૭૨૯૯ ૭૩) ૭૩૦૧
બીજે દ્વારે જેવું છે તેવું સ્વાથ્ય પત્રાંક ૪૫૦ દયારામ
નિ+માં+શું નિરાશા, આશા રહિતતા વિરાગતા, અનુરાગ-સ્પૃહા રહિતતા, રાગવિહીનતા, વૈરાગ્ય રામાનંદ સંપ્રદાયમાં દાદુ મહાત્માના વેદાંતી શિષ્ય, વિ.સં.૧૭૭)માં રચિત અનેક છંદો-પદોવાળો ગ્રંથ તે “સુંદરવિલાસ', બીજા અનેક ગ્રંથના કર્તા, પરણીને જતાં રસ્તામાં દાદુ સદ્દગુરુનો સમાગમ અને ત્યારે જ સંસારત્યાગ કરનારા! ગુજરાતમાં ચારુતર ભૂમિના સંત, કવિ, ૧૬૦૦ જેટલાં પદોના રચયિતા, વિ.સં.૧૭૭૪માં સૌરાષ્ટ્રમાં ચુડા-રાણપુરમાં જન્મ, વિ.સં.૧૮૫૪માં અગાસથી ૧ કિ.મી. દૂર સંદેસરમાં સમાધિ, આજે પ્રીતમસ્વામીનું મંદિર છે. ઓછો બીજે બારણે જેમ છે તેમજ સ્વસ્થતા, સ્થિરતા, સમાધિ શ્રી સોભાગ્યભાઈ લલ્લુભાઈને
તા.૩૦-૫-૧૮૯૩ ગુજરાતમાં ચાંદોદમાં ઇ.સ.૧૭૭૭, વિ.સં.૧૮૩૩ માં નાગર કુટુંબમાં ‘દયાશંકર'નો જન્મ, “ગરબીથી વખણાયેલા અને પ્રેમભક્તિ પર ઝોક મૂકનારા કવિ દયારામભાઈ પંડ્યા. હિંદુસ્તાનનાં એકેક તીર્થની પગે ચાલીને મુસાફરી કરતા, ૫ ભાષા જાણતા. ઈ.સ.૧૮૫૨-૫૩માં ડભોઇમાં અવસાન લોકો કહે છે ગુણસ્થાને
૭૩૦ર
લોકકથન ગુણઠાણે
૭૩૮૩ ૭૩/૪ પૃ.૩૭૪ ૭૩૦૫ ૭૩૦૬
પૃ.૩૫ ૭૩૦૭ ૭૩૦૮ ૭૩૦૯
પ્રતિબંધક પ્રતિબંધ કરનારા ઐશ્વર્ય ફTI ઈશ્વરપણું, સર્વોપરીતા, વિભૂતિ, અણિમા વગેરે ૮ મહાસિદ્ધિ, મોટાઈ
૬ ધર્મ– ઐશ્વર્ય, વીર્ય, યશ, શ્રી, જ્ઞાન અને વૈરાગ્ય પત્રાંક ૪૫૧ શ્રી અંબાલાલભાઈ લાલચંદભાઈને
તા. ૨૨-૬-૧૮૯૩ ઉપકારક સંભાળ સહાય થાય તેવી સંભાળ, કાળજી, ઉપયોગી તપાસ, દરકાર, જતન અવ્યવસ્થાને લીધે અસ્તવ્યસ્તતા-અક્રમબદ્ધતાને લીધે, આયોજનના અભાવે અશક્ત ૩+શા અસમર્થ, અયોગ્ય
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org