________________
૬૬૨૮
૬૬૨૯
૬૬૩૦
૬૬૩૧
૬૬૩૨
૬૬૩૩
૬૬૩૪
૬૬૩૫
૬૬૩૬
૬૬૩૭
પૃ.૩૩૩
૬૬૩૮
૬૬૪૧
૬૬૪૨
વેદન કર્યું છે અભંગપણે
૬૬૪૩
સ્ફુરિત
સમવસ્થાને
‘સૂત્રકૃતાંગ સૂત્ર’
ત્રુટે
શ્રી વીરસ્વામી
પ્રતીતિ યોગ્ય
સમાધિમાર્ગ
ચરણારવિંદ
૬૬૩૯ આશ્રિતપણે
૬૬૪૦
કળિસ્વરૂપ
પંચ મહાભૂત
પત્રાંક ૩૬
તિ
અવિષમપણે
પત્રાંક ૩૦૦
યોગ અસંખ
Jain Education International
વેદ્યું છે, જાણ્યું છે
અખંડપણે, તૂટ્યા-અટક્યા વિના, સ્થિરતાથી સ્ફુરેલી, ફરકતી, ખીલતી
:: ૨૩૭ ::
સમદશાએ, સમપરિણતિએ, સમસ્થિતિએ
જે સૂચવે છે, જેમાં સૂચના કરાય છે તે શ્રી સૂયગડાંગ સૂત્ર, દ્વાદશાંગમાં ૨ જું આગમ, ૨ શ્રુતસ્કંધ, ૨૩ અધ્યયન, ૩૨ ઉદ્દેશા છે ૩। તૂટે
શ્રી મહાવીર સ્વામી
શ્રદ્ધેય, વિશ્વસનીય, ખાતરીબંધ
સમ્યક્દર્શન-જ્ઞાન-ચારિત્રરૂપી મોક્ષમાર્ગ
પૃથ્વી, પાણી, અગ્નિ, વાયુ અને આકાશ એ પાંચ તત્ત્વ
શ્રી અંબાલાલભાઈને તા.૧૨-૫-૧૮૯૨ થી તા.૨૬-૫-૧૮૯૨ દરમ્યાન
ચરણરૂપી અરવિંદ એટલે કમળ
દાસપણે, આશરો લઇને, આશ્રયભાવે
કળિયુગનું સ્વરૂપ; કળિયુગના મનાતા અધિષ્ઠાતા મલિન દેવનું પાપી ક્લેશમય સ્વરૂપ
બુદ્ધિ
સમપણે
કોને?
તા.૨૦-૪-૧૮૯૨ થી તા.૨૬-૫-૧૮૯૨ દરમ્યાન
અસંખ્ય, અસંખ્યાત યોગ.
ધ્યાન, શૂન્ય, કલા, જ્યોતિ, બિન્દુ, નાદ, તારા, લય, લવ, માત્રા, પદ અને સિદ્ધિ. આ ૧૨ શબ્દની આગળ ‘પરમ‘ શબ્દ જોડતાં બીજાં ૧૨ નામ એમ ૨૪ થાય. પહેલા ૧૧ પ્રકારમાં દરેકના દ્રવ્યથી અને ભાવથી એમ બબ્બે ઉપપ્રકાર મળી એ ૨૨ થાય. વળી દ્રવ્ય-શૂન્યના ક્ષિપ્ત ચિત્ત વગેરે ૧૨ ભેદ થાય. ભાવકલામાં પુષ્યમિત્રની વાત આવે. પરમ બિન્દુમાં ૧૧ ગુણશ્રેણિનાં નામ આવે. દ્રવ્યલય અર્થાત્ વજ્રલેપ વગેરે દ્રવ્ય દ્વારા વસ્તુઓનો સંશ્લેષ થાય છે. પરમ લવ એટલે ઉપશમ શ્રેણિ અને ક્ષપક શ્રેણિ આવે. પરમ માત્રા એટલે ૨૪ વલય દ્વારા વેષ્ટિતઆત્માનું ધ્યાન, શુભાક્ષરવલય, અનક્ષરશ્રુત વલય વગેરે ૨૨ મા વલયમાં ૯૬ ભવનયોગ યોગ, વીર્ય, સ્થામન-સ્થિરતા, ઉત્સાહ, પરાક્રમ, ચેષ્ટા, શક્તિ, સામર્થ્ય : આ ૮ દરેકના જઘન્ય મધ્યમને ઉત્કૃષ્ટ એમ ૮ ૪ ૩ = ૨૪ દા.ત. વીર્ય, મહાવીર્ય, પરમવીર્ય અને દરેકના પ્રણિધાન, સમાધાન, સમાધિ અને કાષ્ઠા એમ ચચ્ચાર ઉપપ્રકાર ગણતાં ૨૪ ૪ ૪ = ૯૬ થાય. ૯૬ યોગ સહજ પ્રકારે થાય તો ભવનયોગ કહેવાય, દા.ત. મરુદેવા માતા.
૨૩ મા વલયમાં ૯૬ કરણયોગ
૯૬ યોગ ઉપયોગપૂર્વક કરાય તો કરણયોગ કહેવાય.
For Private & Personal Use Only
www.jainelibrary.org