________________
:: ૧૯૯::
પપ૭૬ ૫૫૭૭. પપ૭૮ પપ૭૯ પપ૮૦ ૫૫૮૧ પપ૮૨ પપ૮૩ ૫૫૮૪ પપ૮૫ પૃ. ૨૦૪ પપ૮૬ પપ૮૭ ૫૫૮૮ પપ૮૯
બાળજીવ અજ્ઞાની જીવ શાશ્વતરૂપે સનાતન-નિત્ય-અમર રૂપે જોગ જીવ યોગ્ય જીવ કહેણીથી કહાણી-કહેવાની રીત-દોષ-લોકાપવાદથી શરણાપત્ર શર+ના+પત્ શરણમાં આવેલા બાહ્યશેલી બહારની-બહાર રહેલી લખવાની રીત, ઢબ અંતર્શેલી અંદરની રીતે વિચક્ષણ વિ+વક્ષ નિષ્ણાત, હોશિયાર, સાવધાન, દીર્ઘદર્શી, વિદ્વાન ખરાબ વહાણ ચઢવું પાણીથી ઢંકાયેલા ખડક (ખરાબો) પર વહાણનું ચઢવું; બરબાદ થવું ઉદ્દેશે
દિલ્ | ઇરાદાએ, હેતુસર
૫૫૯) પપ૯૧
પપ૯૨ પપ૯૩ પપ૯૪
હરિ ભગવાન વાસુદેવ-
વિષ્ણુ-કૃષ્ણ-શુદ્ધાત્મા ભગવાન હૃદયદેશ હૃદયપ્રદેશ તદાકાર તે આકારે, તે મય પ્રારબ્ધકર્મનો જે કર્મ ફળભોગ આપવાને માટે પ્રવૃત્ત થયું હોય અને શરીરનાં બંધારણનો ઉદય હેતું હોય તે પ્રારબ્ધ કર્મ દશા ભેદવાળી અભેદ દશા ન હોવી તે શ્રીકૃષ્ણ ૮મા વાસુદેવ, નંદ-જશોદાને ઘેર ઉછરેલા, વસુદેવ-દેવકીના પુત્ર, પાંડવોના
મિત્ર, અર્જુનને શ્રી ભગવદ્ગીતા દ્વારા બોધ આપનાર ચર્ચશું ચર્ચા કરીશું, ચર્ચીશું યોગમાર્ગ યોગસાધનાનો માર્ગ દેશી સિદ્ધિ દૂરનું-ભવિષ્યનું જોઈ શકે તેવી સિદ્ધિ, અગમચેતી, દીર્ઘદૃષ્ટિ હોવી આંખના
જોવાના વિષયક્ષેત્રની મર્યાદા કરતાં ઘણું જોઈ શકે તેવી લબ્ધિ પત્રાંક ૨૧૯ શ્રી સોભાગ્યભાઈ લલ્લુભાઈને
તા.૨૬-૩-૧૮૯૧ દોહો દોહરો, દુહો, માત્રાવૃત્ત, દોહા નામનો છંદ (“આત્મસિદ્ધિ” “હે પ્રભુ વગેરે) પરમાદ્વાદક ખૂબ આનંદ આપનાર આશ્ચર્યક આ+વ નવાઈ કરનારી, ચમત્કારિક નારદ ભક્તિસૂત્ર પ્રેમભક્તિનું સર્વોત્કૃષ્ટ પ્રતિપાદન કરતું શિક્ષાશાસ્ત્ર, દેવર્ષિ નારદ કે કોઈ
મહાત્મા કૃત ૮૪ સૂત્રો, પરમાત્માનું જ્ઞાન કરાવે તે નારદ અને સૂત્ર એટલે
દોરો, જેમાં ઘણા ટૂંકાં રહસ્ય વાક્યો પરોવાયાં હોય. કુલ ૯ નારદ થયા છે. મહર્ષિ નારદજી દેવર્ષિ નારદ, બ્રહ્માના માનસપુત્ર, આજીવન બ્રહ્મચારી, વિષ્ણુના પરમ ભક્ત;
ધર્મશાસ્ત્ર, તીર્થસ્થળ, સંગીત એમ ત્રણ વિષય પર ૩ ગ્રંથના રચયિતા પત્રાંક ૨૨૦ શ્રી સોભાગ્યભાઈ લલ્લુભાઈને.
તા.૨૮-૩-૧૮૯૧ ફાન ફાગણ મહિનો, ગુજરાતી ૫ મો માસ જન્માક્ષર જન્મકુંડળી અધિષ્ઠાન જેમાંથી વસ્તુ ઉત્પન્ન થઈ, જેમાં તે સ્થિર રહી અને જેમાં તે લય પામી તે
પપ૯૫ પપ૯૬ ૫૫૯૭ પપ૯૮
પપ૯૯
પૃ. ૨૦૫
૫૬૦ પ૬૦૧ પ૬૦૨
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org