________________
:: ૧૪૩:: ૪૦૪૬ રોમાંચિત મન+શતા પુલકિત, હર્ષ કે ભયથી રુંવાટી-વાળ ઊભા થઈ જવા ૪૦૪૭ નિશ્ચયમાં નિ+fજા વાસ્તવમાં, હકીકતમાં, ખરેખર, જ્ઞાનમાં, નિર્ણયમાં પૃ.૧૮૯ ૪૦૪૮ નિશ્ચયઅર્થ નિ+વ+ઝર્થ | આત્માર્થ, પરમાર્થ, મોક્ષનો મતલબ-પ્રયોજન ૪૦૪૯ કરતાં છતાં કરવા છતાં, કરતાં પણ ૪૦પ૦ પરામુખતા પર+નગ્નમુરતા | વિમુખતા, પ્રતિકૂળતા, ઉદાસીનતા, વિરુદ્ધતા ૪૦૫૧ પર્યાપાસના પરિ+૩૫+{ 1 ઉપાસના, સેવા, ભક્તિ ૪૦૫૨ વાસના વન્ ! મિથ્થા બોધ, મિથ્યાત્વ ૪૦૫૩ પુણ્યાનુબંધી બીજા જન્મમાં પુણ્યયોગ કરી આપનાર પુણ્ય; જે પુણ્યોદય આગળ આગળ
પુણ્યતા પુણ્યનું કારણ થતું જાય તે ૪૦૫૪ દક્ષતાવાળો દ્રશ્ન ચતુરાઈવાળો, પ્રવીણતાવાળો, કાબેલ, કુશળ, શાણો ૪૦૫૫ અપ્રશસ્ત છંદી નહિ વખાણવા યોગ્ય, અધમ-દુષ્ટ લતે લઇ જનારો, છંદે ચઢાવનારો પમાંક ૬૩ કોને?
તા.૨૦-૫-૧૯૮૯ ૪૦૫૬ જ્ઞાત
જ્ઞા જ્ઞાન, જાણકારી, જાણેલી, વિદિત પત્રાંક જ શ્રી મનસુખરામભાઈ સૂર્યરામભાઈ ત્રિપાઠીને
તા.૨-૬-૧૮૮૯ ૪૦પ૭
મને ૪૫૮ वीरे
મહાવીર સ્વામીનો, મહાવીર સ્વામી ઉપર ૪૦૫૯ પન્નાલપુર કપિલ મુનિ - સાંખ્ય મતના પ્રવર્તક વગેરે ઉપર ૪૦૬૦ મિત્ર યુક્તિ સહિત, મોક્ષ સાથે જોડે તેવું ૪૦૬૧ वचनं
વાણી, ઉપદેશ, વાત ૪૦૬૨ यस्य
જેનું ૪૦૬૩
तस्य ૪૦૬૪ #ાર્ય:
પ્રયોજન, હેતુ, પરિણામ, કામ ૪૦૬૫ परिग्रह પરિપ્રેક્ા પ્રાપ્તિ, પકડ, સ્વીકાર, ગ્રહણ ४०६६ पक्षपातो न मे वीरे, न द्वेषः कपिलादिषु ।। યુતિમત્રિનં ચચ, તી વર્થઃ પરિપૂર છે શ્રી હરિભદ્રસૂરિ કૃત લોકતત્ત્વનિર્ણય, શ્લોક ૩૮
મને મહાવીર (જૈનદર્શન) પ્રત્યે પક્ષપાત નથી કે કપિલ વગેરે (સાંખ્યદર્શન) પ્રત્યે દ્વેષ નથી જેનું વચન યુક્તિયુક્ત હોય (જે અર્થ પ્રમાણ અને યુક્તિ વડે
અભિગમ્ય થાય) તે ગ્રહણ-સ્વીકાર કરવો જોઇએ. ૪૦૬૭ હરિભદ્રાચાર્ય શ્વેતાંબર સંપ્રદાયનાવિદ્યાધર ગચ્છમાં વિ.સં.૭પ૭-૮૨૭દરમ્યાન થઈ ગયેલા
ધુરંધર આચાર્ય, મહાન દાર્શનિક, રાજસ્થાનના ચિત્રકૂટ-ચિત્તોડના પુરોહિત, યાકિની મહત્તરા નામનાં સાધ્વીથી પ્રતિબોધ, ૧૪૪૪ પ્રકરણગ્રંથના પ્રણેતા. પદ્ધતિસર શાસ્ત્રીય રૂપમાં ગોઠવાયેલું હોય તે પ્રકરણ. આ સમભાવી સૂરિની મુખ્ય રચનાઓ : પદર્શનસમુચ્ચય, શાસ્ત્રવાર્તાસમુચ્ચય, ધર્મસંગ્રહણી, ધર્મબિંદુ, અનેકાંતજયપતાકા, લોકતત્ત્વનિર્ણય, યોગદૃષ્ટિસમુચ્ચય, યોગબિંદુ, યોગવિંશિકા, યોગશતક, ષોડશક વગેરે. ધર્મલાભ'ની બદલે “ભવવિરહ' કહેનારા-લખનારા આચાર્ય
તેનું
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org