________________
પ્રકાશકનું પુરવચન ઉચ્ચ કેળવણીનું માધ્યમ માતૃભાષા બને એ વદગમંડલ કોશ નવ ગ્રંથમાં ૨,૮૧,૩૭૭ શબ્દ
સ્વાહિશ મૂર્તિમંત કરવી હોય તે યુનિવર્સિટીએ અનેક ધરાવતે પ્રસિદ્ધ થયેલ છે તે અપ્રાપ્ય થઈ પડ્યો વિદ્યાશાખાઓ માટે વિપુલ ગ્રંથસામગ્રી તૈયાર કરવી છે. સાથે એમાં અપ્રચલિત શબ્દોનો મોટી સંખ્યામાં જોઈએ. આ સામગ્રી અનેક કક્ષાના અને રસનો સમાવેશ થવાથી એનું ભારણ વધી પડયું છે. અર્થોના વિદ્યાર્થી ઓ અને અભ્યાસીઓને ઉપયોગી થાય તે વિષયમાં પણ એટલો વિસ્તાર છે અને એટલું અપ્રસ્તુત રીતે નિર્માણ થાય તે વિદ્યાવ્યાસંગનું ઉત્તમ કાયે અપાઈ ગયું છે કે એની માર્ગદર્શકતા ગૂંચવાઈ ગઈ હાથ ધરી શકાય. યુનિવર્સિટી- કેળવણીનું સનાતન છે. આંતરિક વિકાસ સાથેની વ્યુત્પત્તિ અત્યાર એય જવાન પેટીમાં વિદ્યાવ્યાસંગની વૃત્તિ વિકસાવવાનું સધીના બીજા પ્રયત્નોમાં પણ અપાઈ નથી. આવાં છે. આ વૃત્ત જુવાન વિદ્યાથી આના માનસ-જગતનું આવાં કારણે ગુજરાતી ભાષાના મોટા ભાગના એક આજીવન અંગ બને એવી ઈચ્છા આપણે સૌએ
પ્રચલિત શબ્દો-સાહિત્યમાં તેમજ સમાજસેવવી જોઈએ.
વ્યવહારમાં પણ હોય તેવા – તારવીને એક સર્વગ્રાહ્ય આ ઇચ્છાને બર લાવવા માટે કેંદ્રીય સરકારે કેશ તૈયાર કરાવવાનું બોર્ડની સમિતિએ નકકી કર્યું રાજ્ય સરકાર દ્વારા દરેક ભારતીય ભાષા માટે અને એની યોજના માટે એક કેશ સમિતિ” નીચેના આર્થિક સહાય આપવાની હૈયાધારણ આપી ભૌતિક સભ્યોની રચવામાં આવી? પરિસ્થિતિ સર્જી છે. આવી ભૌતિક સગવડના
૧. બેર્ડના અધ્યક્ષ સંદર્ભમાં ઉત્તમ માનક ગ્રંથો ગુજરાતની નવી પેઢીને ચરણે ધરવાને પડકાર યુનિવર્સિટીઓની વિદ્યાપ્રવૃત્તિ
૨. ડે. ઉમાશંકર જોશી સાથે સંકળાયેલાં સૌની સમક્ષ પડેલે છે.
૩. શ્રી બચુભાઈ પિ. રાવત
૪. અધ્યા. કેશવરામ કા. શાસ્ત્રો | ગુજરાત રાજ્ય સરકારે ગ્રંથનિર્માણનું આ કામ ત્વરાથી અને અપેક્ષિત ધોરણે થાય એ હેતુસર
૫. ડો. હરિપ્રસાદ સં. શાસ્ત્રી યુનિવર્સિટી ગ્રંથ નિર્માણ બોર્ડની રચના કરી છે.
૬. ડે. ભોગીલાલ જ. સાંડેસરા આ બોર્ડ પર ગુજરાતની બધી યુનિવર્સિટીઓના ૭. આચાર્ય મેહનભાઈ પટેલ કુલપતિઓ તેમજ વિદ્વાને, સંલગ્ન સરકારી ખાતાં
આ સમિતિએ પોતાની જદી જુદી બેઠકમાં ના નિયામકે વગેરે નિયુક્ત થાય છે અને માનક યોજના વિચારી અને આ કાશ તૈયાર કરવાની ગ્રંથની ધારણા પરિણામજનક બને એ માટે વિદ્યા- જવાબદારી આ સમિતિમાંના અધ્યા. કેશવરામ કા. શાખાવાર વિષયવાર અનુભવી વિધાન પ્રાધ્યાપકનું શાસ્ત્રીને સેંપવામાં આવી. એમના કામમાં સહાય મિલન યોજી એમની ભલામણ અનુસાર લેખન તથા કરવા ખંડસમયના એક ગ્રેજ્યુએટ સહાયકની પણ અનુવાદ માટે પ્રાધ્યાપકેને નેતર્યા છે અને લખાણું
છે અને લખાણ વ્યવસ્થા કરી આપવામાં આવી. સમિતિએ દેરી શદ્ધ તથા ધ્યેયપૂર્વક બને એ હેતુસર એવા જ આપેલી રેખા પ્રમાણે વિદ્યાર્થી ઓ શિક્ષકે તેમજ વિદ્વાનને પરામર્શક તરીકે નિમંત્ર્યા છે.
સર્વસામાન્ય ગુજરાતી જનસમુદાયને જ માત્ર નહિ, આ ગ્રંથનિમ-જનાના એક ભાગ તરીકે પણ જેમની માતૃભાષા ગુજરાતી નથી તેવા એતદ્દેશીય જુદી જુદી જાતના કેશ તૈયાર કરવાનું પણ બર્ડ તેમજ વિદેશીઓને પણ ઉપયોગ કરવાની સરળતા નકકી કર્યું છે.
થાય એ દષ્ટિએ એમણે આ કોશ તૈયાર કરવાનું માથે | ગુજરાત વિદ્યાપીઠ (અમદાવાદ) તરફથી “સાર્થ લીધું. અને અમને જણાવતા આનંદ થાય છે કે જોડણીકેશ” પ્રસિદ્ધ થયેલ છે તે અત્યારે સુલભ ૧૪ મી જન, ૧૯૭૧ થી પ્રત્યેક શબ્દનું એક પત્ત છે પણ શબ્દોની સંખ્યા એમાં મર્યાદિત છે. ભગ- એ રીતે લખવાનો આરંભ કરી ૧૦ મી ઓકટોબર
Jain Education International 2010_04
For Private & Personal Use Only
www.jainelibrary.org