________________
તત્સમ શબ્દમાં અનુસ્વારનું ઉચ્ચારણ શબ્દોમાં નકાર અને મકર સ્પષ્ટ સમઝાતા હોય
ત્યાં એ લખવામાં કોઈ બાધ નથી. અનુસ્વારના ભિન્ન ભિન્ન ઉચ્ચારે દર્શાવવા ચિહને વાપરવાં નહિ.
૨. હશ્રુતિ તથા યશ્રુતિ નોંધ – શકય હોય ત્યાં અનુસ્વારના વિકપમાં અનુ
[હયુતિ] નાસિક વાપરી શકાથ. ઉદા. અંત, અત;
૮. બહેન, વહાણું, વહાલું, પહોળું, મહાવત, શહેર, દંડ, દલ્ડ; સાંત, સાન્ત; બેંક, ઍક.
મહેરબાન, મહાવરે, મહોર જેવા શબ્દોમાં તથા કહે,
રહે, પહેર, પહાંચ જેવા ઘાતુઓમાં હ જ પાડીને આ નિયમથી તદ્ભવ શબ્દોના વિષયમાં તે લખવો. ચોખવટ આપમેળે જ થઈ જાય છે કે માત્ર બિંદુથી જ આ ઉચ્ચારણે બતાવવાં. “અનુસ્વારના ભિન્ન
૯. નાનું, મેટું, બીક, સામું, ફનું, મેર (આંબાને), મે,
મોવું (લેટિન), જ્યાં, ત્યાં, કયારે, જ્યારે, મારું, તમારું, ભિન્ન ઉચ્ચાર' એ પારિભાષિક દૃષ્ટિએ કેવળ
તારું, તેનું, અમારું, આવું, વગેરેમાં હકાર ન દર્શાવવા. ભ્રામક છે એ વિશે વિચાર નીચે ૧૮-૧૯મા નિયમોના વિવરણ વખતે થશે, અહીં તો માત્ર અનુસ્વારને
એટલે કે, હું જ્યાં દર્શાવે ત્યાં જ પાડીને જ અને સ્પષ્ટ હોઈ એ વિશે જ ખુલાસે આ
દર્શાવે અને તે દર્શાવે ત્યાં મુદ્દલ ન દર્શાવ.
હ ને આગલા અક્ષર સાથે જોડવો નહિ. વશ્યક બને છે.
આ બેઉ નિયમ બે વિભાગ પાડી આપે સંસ્કૃત તત્સમ શબ્દોમાં તે સંસ્કૃતના નિયમ છે. એનું વિવરણું એ ૯ મા નિયમ નીચેની નેધ પ્રમાણે એક જ શબ્દમાં પરસવર્ણ અનુનાસિક વ્યંજન છે. એનો આશય સ્પષ્ટ છે કે ૮ મે નિયમમાં નિત્ય થાય છે, માત્ર બે જદા શબ્દ જોડાતાં એવા બતાવેલા શબ્દમાં “હતિ બતાવવી અને એ પ્રસંગમાં જ એ વૈકલ્પિક છે. એ રીતે “અન્ને એવી રીતે કે જે વ્યંજનમાં એ હોય તે વ્યંજનમાં “દડ” “સાન્ત' એ જ સાચી જોડણી તત્સમ લેખે “અ” ઉમેરી લખો અને હકાર મૂળ સ્વર સહિત છે, પણ સૈકાઓ થયાં આમાં સં. વ્યાકરણશાસ્ત્રથી લખો. ૯ મા નિયમમાં ક્યાં ન લખો એ બતાવવિરુદ્ધ જઈને પણ સરળતા ખાતર અનુસ્વારનો વામાં આવ્યું છે, એટલે કે “નહાનું મહેણું મહોર ઉપયોગ થતો આવ્યો છે. પ્રાકૃત ભાષાઓમાં તો માં જ્યહાં ત્યહાં ક્યારે જ્યારે મહારું તમારું તેથી જ વિકલ્પ સ્વીકારાયો છે. આપણે પણ એ તારું તહેનું અમારું અહાવું” એમ જોડણી કરવાની જ વાત ખ્યાલમાં રાખી વિક૫ સ્વીકારવા તૈયાર સ્પષ્ટ મનાઈ કરવામાં આવી છે. તેથી જ જોડણીની છિયે. આમાં સરળ માર્ગ આવા બધા જ સંગમાં દૃષ્ટિએ બધા જ સંગેમાં શંકા થતાં જ “શ” અનુસ્વાર લખવો એ છે. આજે મોટે ભાગે એ જ જોઈ લેવો જરૂરી બની રહે.]. રીત પ્રચારમાં છે. પ્રશ્ન ઊભો થાય છે તે સંસ્કૃત સિવાયની ભાષાઓના એવા ઉચ્ચારણવાળા શબ્દોને
આ પ્રશ્ન ઉચ્ચારણની દૃષ્ટિએ બહુ જટિલ છે. વિશે.
જ્યાં એનું ઉચ્ચારણ થાય છે ત્યાં પણ એ સ્વરમાં
જ અંતર્ગત છે, એટલે “વહાલું લખવા છતાં મૂર્ધન્ય વર્ષ પૂર્વે સંસ્કૃતના નિયમ પ્રમાણે અનુ- ઉચ્ચારણમાં માત્ર ચાર નહિ, પણ ત્રણ છે. સ્વારને સ્થાને શું થાય, નહિ કે ; કંઠ્ય પૂર્વે હું આમાં ૮ મે નિયમ જેમ તળ-ગુજરાતનું તત્ત્વ થાય, નહિ કે –. આવી સ્થિતિમાં બેક સુપરિન્ટ બતાવે છે તેમ ૯ મે નિયમ તળ-સૌરાષ્ટ્રનું તત્ત્વ ન્ટેન્ડન્ટ હોલેન્ડ’ વગેરેમાં નિયમની મુશ્કેલી ઊભી બતાવે છે. ગુજરાતમાં ૮ મા-૯ મા બંને નિયમમાં થાય છે. આ માટે સરળ માર્ગ તો એ છે કે આવતા શબ્દમાં હકારનું મહાપ્રાણિત સ્વરેચ્ચાઅનુસ્વાર કર, તેથી જંગ તંદ, તંદુરસ્તી, તંબુ, રણ છે, તો સૌરાષ્ટ્રમાં એ બેઉ નિયમોમાંના શબ્દોમાં બાબુ જેવા શબ્દ પણ અનુસ્વારથી લખાશે. અંગ્રેજી એવું લેશ પણ ઉચ્ચારણ નથી. શિષ્ટ ભાષામાં લેખનમાં
Jain Education International 2010_04
For Private & Personal Use Only
www.jainelibrary.org