________________
१६ રભસ ઇત્યાદિ સંસ્કૃતમાં ઘણા કોષ પ્રવર્તકો થઈ ગયા કે જેમનાં નામસ્મરણ પણ દુર્લભ છે. જેથી પાઠકવૃન્દની પ્રત્યે સમાલોચના ખાતર અત્રે એક ઉદાહરણ મૂકીએ છીએ. જ્યોતિષશાસ્ત્રપ્રવર્તક આચાર્ય વરાહમિહિરની સંહિતાના છાસઠમા અધ્યાયમાં ગજલક્ષણ સંબન્ધી ‘ગ્નવામનમેષવિષાળનિ' આ પ્રમાણે શાસ્ત્રવચન છે, એ સમગ્ર સંહિતાનો વિવૃત્તિકાર આચાર્ય શ્રી (ભટ્ટ) ઉત્પત્વ પોતે કરેલી વિવૃતિમાં વિષાળ શબ્દ માટે જણાવે છે કે, ‘વશ્ર્વ મેવિષાળો મેષોઽનસ્તસ્ય વિષાળે ન્ને તત્તુત્યે વિષાળે વન્તો યસ્યેતિ' આવી રીતે અત્રે વિષાણ શબ્દનો અર્થપ્રયોગ દન્ત તરીકે જણાવવા ઉપરાંત ઉપરોક્ત અર્થપ્રબન્ધની દઢીભૂતતા ખાતર એક અજ્ઞાતનામ કોષકારના વચનથી સમન્વય કરે છે ‘વિષાળ ઘ્રુવતે શ્રૃદ્ધ વિષાળું વન્ત ગુજ્યતે' તેમજ મળ શબ્દ માટે પણ દન્તરહિત હસ્તી એવું પ્રમાણ આપી સિદ્ધ કર્યું છે. પરંતુ ઉપરોક્ત શ્લોકાર્ધ કયા કોષનો છે ? એ કોષકાર કયો આચાર્ય છે ? એનો સમય નિર્ણય ક્યારે છે ? ...વિમર્શક પંડિતો હોવા છતાંય ભારતવર્ષમાં આવા પુરાતન તત્ત્વસંશોધનો કોણ કરે છે ? ...જો કે હાલના પ્રતિરોધાભાસ પર સંશોધનબળથી તેની સરણીઓ ૫૨ અનેક ઉત્કર્ષ પ્રકાશો પડતા રહે છે. છતાં સરસ્વતીપ્રભાવથી પંકાયેલા ભારતના ભવ્ય આંગણામાં સિદ્ધવિદ્યાવિશારદોનો ભાવાભિજિત કલ્પદ્રુમ સમાન, પ્રભુતાપૂર્ણ સ્મરણીય પ્રાચીન વિદ્યાવિરહ કોના હૃદયમાં નથી સાલતો ? આશા છે ભારતના ભારતીભૂષણો, વિમર્શકો અને સંશોધકો અહીં ઉપેક્ષા નહિ કરે.
વ્યુત્પત્તિની આવશ્યકતા
આ ચર્ચાપ્રશ્નનો જવાબ શબ્દકોષના પ્રપાઠકો સારી પેઠે જાણે જ છે... સુવિદિત કાર્યની ચર્ચા માટે અહીં પ્રૌઢાધિકાર ધારણ કરવા જેવો આ પ્રસંગ છે (!) છતાં કોષનો ઉપયોગ તો સર્વ સામાન્યજનો માટે થતો હોવાથી, તથા કોષની સમાદરણીયતામાં નીરસતા નિવડવાના ભયથી શાબ્દકીય [શબ્દોપયોગી] વ્યુત્પત્તિનું સંયોગીપણું શબ્દાર્થભેદ સહિત દર્શાવીએ છીએ.
શબ્દાર્થ જાણવા માટે જેમાંથી વિશેષતા [તત્ત્વાર્થતા] મુખ્ય ગુણાર્થતારૂપે ગર્ભિતાર્થ મળી આવે છે તેને ‘વ્યુત્પત્તિ’ કહે છે. સંસ્કૃતમાં કેટલાક મૂળસંશ્ચિત કે પ્રાયઃ વૈદિક શબ્દોની વ્યુત્પત્તિ નથી હોતી, પરંતુ ભાવ-કર્મ અને ગુણવાહી શબ્દો સંસ્કૃતમાં એટલા બધા છે કે જેને માટે સિંહાવલોકન કરવું એ વધારે પડતું ન જ ગણાય. સાતે વિભક્તિઓના પ્રત્યયાર્થીનો ગુણ જેમાં આવે છે તે તત્પુરુષ સમાસ તથા અ. વ. હૈં. પ્. ર્મ અને અજુ સમાસોથી સંસ્કૃતમાં પરિકલ્પિત [સમુપકલ્પિત] શબ્દોનું મોટું સંગ્રહસ્થાન રહેલું છે. ધાતુ અને રણ સાથે સમાસની પદ્ધતિએ અનેકવિધ નવીન શબ્દો પણ બની શકે છે ને તેવા શબ્દો આ કોષમાં કે ઇતરકોષમાંથી પણ જડવા દુર્લભ થઈ પડે છે, જે હેતુથી વ્યુત્પત્તિપ્રાર્ સંસ્કૃતના નિખિલ કોશશાન માટે પરમ આવશ્યક છે. જેમકે સ્વસ્તિવાચનનીવી | પારવારિ। સોનર્વરાશિનર,શિત્રુતાવિન્નારી । પ્રાપ્તવ્યમર્થ:। ઇત્યાદિ ધાતુ પરથી કે સમાસના આશ્રયથી બનેલા કેટલાક શબ્દોના સમાસ પ્રમાણે અનેક અર્થ પણ થાય છે. તથા 7 દરતિ, મન્નાનાં ષ્ટ દરતીતિ હરિ:-ભગવાન. રસન્ધાવીનિ દરતીતિ દરિ:=પવન, વનેચરાન્ મૃાન્ હરતીતિ હરિ:=સિંહ, પ્રાળાનુ દરતીતિ જ્ઞરિ:=યમરાજ, મનોવૃદ્ધિપ્રસાદું દરતીતિ દરિ:=ચન્દ્રમા, વૃક્ષાળાં પત્રાવીન્ દરતીતિ હરિ:=વાનર, પ્રાથય હરતીતિ હરિ:=સર્પ, નીરોડબ્રાન્ દરતીતિ હરિ:=ઇન્દ્ર-મેઘ તમિત્રં દરતીતિ રિ=કિરણ તથા હરિશબ્દનો અર્થ લીલો રંગ અને મનુષ્યાન્તર ‘લોક’ તરીકે પણ થાય છે. આવી રીતે વ્યુત્પત્તિભેદથી એક શબ્દના ઘણા અર્થભેદ થાય છે. તેમજ સમાન અર્થવાળા નામોની જાતિમાં પણ ફેર પડનાર શબ્દો જેવા કે -તાર, સ્ત્રી, ત્રમ્, પું. સ્ત્રી. 7. એમ અનુક્રમે તુલ્ય અર્થ હોવા છતાં લિંગ(જાતિ)ભેદ પણ પડે છે, વભિન્ન વગેરે કેટલાક શબ્દો
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org