________________
आगम सद्दकोसो-(सुत्तंकसहिओ) । ( ૪૫ - આગમ - વર્ગીકરણ શ્વાતામ્બર મૂર્તિપૂજક પરંપરાનુસાર વર્તમાનકાળે આગમોની સંખ્યા
પીસ્તાળીશ નક્કી થઈ છે. અને આ પીસ્તાળીશ આગમોનું
મુખ્ય છ વિભાગમાં વર્ગીકરણ કરાયેલું છે. તે આ પ્રમાણે ) [૧૧-અંગ, ૧૨ – ઉપાંગ, ૧૦ - પન્ના, ૬ - છેદ, ૪ - મૂલ, ૨ – ચૂલિકા
અંગ સૂત્રો - ૧૧ આયાર, સૂયગડ, ઠાણ, સમવાય, વિવાહપન્નત્તિ,
નાયાધમ્મકહા, ઉવાસગદસા, અંતગડદસા, અનુત્તરોવવાઈયદસા, પહાવાગરણ, વિવાગસૂર્ય
ઉપાંગસૂત્રો-૧૨ ઉવવાઈય, રાયપૂસેણિય, જીવાજીવાભિગમ, પન્નવણા, સૂરપન્નત્તિ, ચંદપન્નત્તિ, જંબુદ્દીવપન્નતિ, નિરયાવલિયા, કપ્પવડિસિયા, પુફિયા, પુચૂલિયા, વહિદાસા
પયગાસૂત્રો-૧૦ ચઉસરણ, આઉરપચ્ચકણણ, મહાપચ્ચખાણ, ભત્તપરિણા,
તંદુલવેયાલિય, સંથારગ, ગચ્છાયાર/(ચંદાઝય) ગણિવિજ્જા, દેવિંદ–વ, મરણસમાહિ/(વીરWવ)
છેદસૂત્રો-૬ નિસીહ, બુહન્દુષ્પ, વવહાર, દસાસુયખંધ, જીયકષ્પ, મહાનિસીહ
મૂલસૂત્રો-૪ આવસ્મય,ઓહનિજુત્તિ (પિંડનિષ્કુત્તિ), દસયાલિય, ઉત્તરજઝયણ
ચૂલિકા-૨ નંદી, અનુગદ્દાર
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org