________________
ભકિતનાં પદ
શાણું રે થઈએ ને ઘરમાં રે રહીએ, (જાહ) કરતન થાએ તાંહાં નવ જઈએ રે, કણકથા કહેવાતા હૈએ તાંહાં, સાંભળવા ના રહીએ રે.
એહેવાં. કેટિ કેટિ ફડ ભરાં કંકાલી, સબલાં થઈ સમજાવે રે, અંત સમે જમ જાહા રે મારે, તાહારે આઘુ કેઈ નાં આવે રે.
એહેવાં.. લજા રે તજસાં ને ભગવાન ને ભજતાં, સેહેસાં માનવીઓનાં મહેણાં રે, ભણે નરસી પ્રભુને રે ભજતાં, એહેવી તે વાતે [ .................] રે.
એહેવાં...
૧૩૫ કૃષ્ણ કૃષ્ણ કહેતા તમે ઊઠે રે પ્રાણી, કૃષ્ણ વીનાનું જે બેલોમથાં રે વણી. કૃષ્ણ...૧ કૃષ્ણ નામે ગુણકા તારી, અહલા ઊધારી, કૃષ્ણજીના નામ ઉપર જાઊ બલીહારી. કૃષ્ણ૨ કૃષ્ણ માતા કૃષ્ણ પીતા, કૃષ્ણ સહેદર-ભાઈ, અંતકાલે જાઉં એકલડાં, શ્રીકૃષ્ણની સગાઈ. કૃષ્ણ... ૩ કૃષ્ણ કૃષ્ણ કહેતાં, કૃષ્ણ સરીખા થાશે, ભણે નરસૈઓ સહેજે વઈકુઠે જશે. કૃષ્ણ...૪
કુંણ છે...૧
૧૩૬
[રાગ કેદારે] કુંણ છે , કુડાં કલંક ચઢાવે, હું તે ઓઢણીયું નહીં એઠું રે. પાંચ તણે મારે પડપંચ ભાંગ્યો, મેંહે તે બે બાંધ્યા વિસવાસી રે; પ્રીતમજી નું પ્રીત્ય બંધાણી, હું તે નથી છુટી નાસી રે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org