________________
નરસિહ મહેતા કૃત હરખા સુરીનર દેવ મુનિજન, પુષ્પવરષ્ટી તાં
થાએ રે; રાધામાધવ જેડી જોઈ જોઈ, નરસીઓ બલ જાએ રે.
આ જે રે હરિ...
૪
૧૩૩
આવી છેકૃષ્ણ વધામણી, રંગ રાતી રે, વાલા ગોકુલની ત્રીજનાર્ય, શાંમગુણ ગાતી રે. કનક થાલ મોતીએ ભરી, રંગ રાતી રે, વાલા કણ વધાવા જાય, શાંમગુણ ગાતી રે. પાય તે નેપુર હિરીયાં, રંગ રાતી રે, આગની ઝલકે કાન, શાંમગુણ ગાતી રે. ચીર પેહેર્યો ચંપાવર, રંગ રાતી રે, વાલા કેસરની છે આ[3], શાંમગુણ ગાતી રે. નરસંઈને સ્વામી મલે, રંગ રાતી રે, વાલે ઉતારાં ભવપાર, શાંમગુણ ગાતી રે.
૧૩૪
[ રાગઃ પ્રભાત ] એહેવાં દુરમતિયાં ડાહાં થઈને, શાણા તે રહી સમજાવે રે, પુણ્ય ભજનમાં ભંગ પડાવે, અજ્ઞાન એહેવું ભણાવે રે. આપણા કલમાં કેએ ભક્તિ કરી નથી, તે આપણું કેમ કરીએ રે ? મેટા ફુલને વાસે રે વસવાં, હરિમંદિર નવ ફરીએ રે.
એહેવાં.
હરિમંદિર તાંહાં વૈષ્ણવ તિલક
આ પણ કહીને છાપ
જેહેવાં–તેહેવાં જાએ. કેમ જઈએ રે,
નાતજન હસે, નવ ધરીએ રે.
એહેવાં....
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org