________________
નરસિંહ મહેતા કુત
સુરપતી કેપીએ રે, માંડી વષ્ટી અખંડ, ધાય દાવાનલ થકી રે, રાખા ગોપીને ગોપાલ. ૪ તે સંભાલ રે, દરશણ આપે દીનદઆલ, પીત પૂર તણું રે, હરિએ સંભાતી તેણી વાર. ૫ તતખણ પ્રગટીઆ રે. અબલા પામી હરખ અપાર, નરશઈઆનો સ્વામી મલે રે, વહાલે મારે ઉતારા ભવપાર. ૬
૧૩૦
[ રાગ : કેદારે ] હાં રે ! તાહારે મેહેલ પધારા નાથ, પમાડુ (સુખ) તુજને રે, હાં રે ! સખી તાહારા મનની વાત, કેહે નહી મુજને રે. તું તે સંનમુખ ચૈને નીહાલ, અમૃત દ્રષ્ટ તાહાર જાશે તનના તાપ, પ્રેમ પ્રગટશે ઈદ્વાદીક બ્રહ્માદીક શંકર, મુનીવર પાર ન જાણે (૨) તે ? નાથ તાહારે દ્વારે ઉભે, જેહેને વેદ વખાણે (૨). સખી ! મેહેલી મનની બ્રાંત, માહાસુખ લીજે રે, હાં રે સખી ! અવસર આવ્યે એહે, જવા કેમ દીજે (૨), વાહાલે પ્રેમપ્રાણઆધાર, અંક ભરી લીજે રે, હાં રે સખી ! જેમ વાહાલે વસ થાય, તેહ વિધિ કીજે રે. [ ...
...] ભણે નારીઓ : ૨ સુખ તેલ, અવર ન બીજુ કાંહી (૨).
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org