________________
નરસિંહ મહેતા કૃત
લખણ તમાંરાં છે આવાં રે કે કરસે અમને જગ ચાવો રે હજી તે દીઠામાં નાના રે વિચારી બોલે મુખ કાંના રે નરસી મેતે કે જાઉં વારી રે ન રેકે વનમેં પરવારી રે
રે રે, હું તમને એલખું કાંના, છિપી રીયા તમે કંસથી છાના. જાણું તમારી નાત ને જાત, મેટી મોટી નવ કીજિયે વાત. ગોકુલ આવીને ચારે છે ગાયું, શું જાણું બેલા છે લાડકવાયું.
તા નથી કાંઈ ટાણું – કટાણું, પેલે દાડે આવી કરે છે ધીંગાણું. રીઝેબુએ સરવે કારજ થાસે, જેર કર્યા વાત ચૌવટે જાસે. નરસી મેતો કે મેલ પાલવ મારે, છાનામાના જઈ ગાવડી ચારે.
૧૨૩ લજયા સ્થાને માટે કરિયે, તારાં ડરાવ્યાં અમે નવ ડરિયે. કુંણ છે છેરા જાતે કેને, ઝાલે છે પાલવ જેને તેને. મુઢે ન મલે દાઢી મુછયું, પરણી કુમારી કેમ પુછયું. તું પણ સારા કુલને જાયે, ખધે ઠગાઈ મેં ડાયે. દાસ નરસી કે ધન તારી માઈને, તુને જાય તે સ્યુ ખાઈને.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org