________________
શૃંગારનાં પદ, તું તે નટ થઈને નાચે રે, તું તે જાચક થઈને જાચે રે; હવે કેમ કેવાઈશ સા રે તાહારે અધુર દીસે રંગ રાત રે, તું તે કોણ સખી સંગ માત રે, તારા ગુણ નરશઈઓ ગાતે રે.
જેએ...૩
જેઓ...............૪
૧૦૪
તમે.......૧
તમે (.....) ને થાઓ માહારા વાલા, ભીડ થશે ભારી; તંમ સંગાતે બાથે વઢવા, સેઢી છે વ્રજનારી. અબીલગુલાલના ખેલા ઝાલા, કેસરે ભરાં રે કલાક એ આવે ઉધાડાં ગાતી, શાંમાનાં [ટોલે ] ટોલાં. અબીલ ગુલાલનાં જુધ મંડાણ, જઝ [ બહુ ] નરનારી; નરૈશઈચા સ્વામી સંગ રમતાં, ત્રીભવન હું બલહારી.
તમે....... ૨
તમે.....૩
૧૦૫ તમે નૈ કે, પણ હું જાણું રે, તમારું મન ત્યાં લોભાણું રે. પડયું આવી તે સાથે પાનું રે, છપાયું કેમ કરી જે છાનું રે. તમારે તે સાથે સાજુ રે જાય છે, નયણમેં કાલુ વેશ તે સારુ. તે સારુ વેણી વનફૂલ લૈ આવે રે, કે ગુંથી ગુંથી ગજરા પેરા રે કુડું કુડું અમ આગે કે રે, રાતડલી તે પાસે રે'છે રે. નરસિ મેતે કે સાચુ વાલા રે; ચતુરાઈ મ કર નંદલાલા રે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org