________________
નરસિંહ મહેતા કૃત
૧૦૧
[ રાગ :: ભૈરવ ] છાંને માંને આ કહાન] પાછલી રે રા, મુરલીમાં ભૈરવ ગાયે જાગીને પ્રભાત્ય. સમ ખાઈ સુતી હતી, નહી બેલું હરી સાચેં; ' દ્વાર ઉઘાડા પાય લાગી, મુરલીને ના. -
શાં તપ કીધાં છતાં, આહીરડાંની જા, નરસિંહા સ્વામી મહ્યો, અબલાની વાયેં.
૧
૨
૧૦૨
[ રાગ : : કેદારે ] જે જાએ તે સરવે જાઓ, અમે નહો અવાએ રે, રૂદીઆ-ભીતર વેધીલો રે, કામબાણ ઉર વાએ રે.
જે જાઓ......૧ એવા સુંદર મુખને મરકલડે, જલહલતા ગાલ ગોરા રે; રહી ન સકું વણદીઠડલે રે, ચીત ચેરીલાં મારાં રે.
જે જાઓ.......૨ મારા હાથ ન હાલે ને પગ ન ચાલે, સરવ અંગે જૈ લુલી રે. નરશૈઈઆ સાંમી ભલે મલીએ સંસારનુ સુખ ભુલી રે.
જે જાઓ....,
૧૦૭
[ રાગ ઃ : કેદારો ]
જેઓ જેઓ રે જાદવરાએ જે રે, હારે અલા ! હાર હૈને કહાં ખેઓ રે. જેઓ....(ટેક) તું તે કહી સખી સંગે મોહે રે, કેણ છબીલીએ તને છે રે. જેઓ......૧ કાંહાં ખુચે છે નથનો ડાંડા રે, તુ તે ધઊ ફાટીને થઓ આડે રે, એવી ધુરત–વદ્યાને છાંડે રે. ...........૨
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org