________________
નરસિંહ મહેતા કૃત મેં જાણ્યું હવણું નહિં બેલું, વાતલડી પ્રીયા પિલી રે, કંદરપ કેટ કલેવર સુંદર, નિરખતડી શૈ ઘેલી રે. ક્ષાણુ એક રહી ન સકુ રુસલે, મનમથ માઁ માન રે; નરસૈયાચા સ્વામી સંગ રમતાં, પીઉડે ચતુર-સુજાણ રે.
આવા૨
આવી....૩
એક વાત કહું વાલાની રે, ચિત દઈ સાંભલ સાહેલિ ! લટકાલા નંદલાલાની રે, એ છે સાંભળવા જેવી રે, સુણ અંતર ધારી લેવી રે, એક વાત અલેકિક રુડિ રે, એને રંચ મ જાણે કુડિ રે, એવું ચરિત્ર કર્યું વનમાલી રે, હું કૌછું નેણે ભાલી રે, મેં નૌતમ કૌતુક જોયું રે, જતા મેં ચિત મારું માથું રે, નરસિમેતે કહેગપિ સાથું રે, કીધે ખ્યાલ અલોકિક નાથે રે,
એરા આવે ! શું જાવે છે રીસમાં જે પુરા નથી થઆ પચીસમાં જે. તારે આવડે તે સે છે આંબળો જે; જેનાં તેના કરતાં તમે [
] તારી પિળના ઠગારા લોક છે જે પરભુ પ્રીતડીને જાણનાર કેક છે જે. પરભુ પીરીત કરીને હું જાવ છો જે; કાલે કોલ ને આજ સુ વાવ છે જે. ઘણું ઘણું ખેલે છે [ ] જો; વાત મને નરસીઓના નાથની જે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org