________________
શૃંગારનાં પદ
[ રાગ : : દેવગંધાર ] આજ મહારે આનંદની હેલી રે, નઊતમ દેહે (યા) માહાર
નાથજી પધારા, મુખ દીઠડે થઈ ઘેલી રે. તરીઆ તેરણ દુવારે બંધાવુ, પહેરુ નઊતમ ચલી રે, કુંકુમ કેશર ને કૃષ્ણગર, છાંટીયું રંગભર શેરી રે. ..૨ સનાથ(ન) કીધાં શામલીએ વહાલે, માંન ઘણું રે દીધાં
મેંઘાં રે; નરશઈચા સ્વામી સંગ રમતા, સુખડાં કીધાં સેંઘા રે ૩,
આઈવાં આસ ભરાં રે, વાલાજી ! અમે આઈવાં આસ ભરાં રે વીંધાઓ મન મહીં રે, મેહનજી ! , , , તારી મેરલીએ મન મે રે વાલાજી , , સતને રે મેલી, અમ પતિને રે મેલી, મેલી કુલમરજાદ માતતાતને વીસારાં મિહનજી ! તે સાંમ તમારે કાજે રે.
વાલાજી
એવાં વચન સને હરી હસીઆ, આપણે રમસું જેરાર; મેટા રે કુલની તમે માનુની, પુરુ તારા મનડાંની આસ રે.
વાલાજી
સુંદર રજની સરદપુનમની, ને સુંદર આ માસ, નરસીઆના સાંમીની સંગે રમતાં તે રજની હવી
ખટમાસ રે વાલા.
૮૯ [રાગ : કેદારો] આવા મીઠડલા સ્મા બેલ બેલે, અબોલડે બોલાવે રે, કાંઈક મીટ રદીયા માંહે જાણે, મૂછ મદન જગાડે છે.
આવા.-૧
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org