________________
શૃંગારનાં પદ
(૮૨-૧૩૦)
અલ્યા ! કેમ વાર્યું નથી કરતે રે; કે કેઈની લાજ નથી ધરતે રે ધાર્યું છે શું તારા મનમાં રે, રેકીને ઊભે છે વનમાં રે. એકલડી જાંણ તેં મુજને રે, સીખામણ આપીશ હું તુજને રે. મુજમાં ને તારું ફેવે રે? જશેદાને કે જે પરણાવે રે. પરણી એક પિતાની કરીયે રે, બીજીને કેડે નવ ફરીયે રે. નરસી મેતે કે સાચું બતાવે; પરણ્યા વિના પા૨ ન આવે રે.
આંગણીએ મનહર રે, મોરલી વાઈ ગએ રે, હવે કેમ જીવું રે મેરી માય, કાળજુને છેટુ રે કપટી કાંહાંસુડે રે, તે તે મુને સાલે હઈડા માંહ. આંગણુએ...૧ અમે તે અમારે રે મંદિર ઊભલાં રે, વાટડીએ જાતાં દીઠે કાંહાંન; મીટને મેળવો રે સખી માહારે તાંહાં હવે રે, વાલે માહારે કરી નઈણાની સાન. આંગણીએ...૨
જીવણજી તે જાતાં રે, મરી અમે શું ન ગ રે, રહાં રહી ગાત્ર ગળવા કાજ; ભાળ તે બતાવે કઈ ભૂદર તણી રે, હા હું તો કહું છું મૂકી લાજ, આંગણુએ૩
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org